World Music Day : 21 June : Fête de la Musique : :

The Fête de la Musique on 21 June 2010 in Paris

The Fête de la Musique, also known in English as Music Day, Make Music Day, or World Music Day, is an annual music celebration that takes place on 21 June. On Music Day, citizens and residents are urged to play music outside in their neighborhoods or in public spaces and parks. Free concerts are also organized, where musicians play for fun and not for payment. The first all-day musical celebration on the day of the summer solstice was originated by Jack Lang, then Minister of Culture of France, as well as by Maurice Fleuret; it was celebrated in Paris in 1982. Music Day later became celebrated in 120 countries around the world.

Maurice Fleuret became Director of Music and Dance at the French Ministry of Culture applied his reflections to the musical practice and its evolution: “the music everywhere and the concert nowhere”. When he discovered, in a 1982 study on the cultural habits of the French, that five million people, one young person out of two, played a musical instrument, he began to dream of a way to bring people out on the streets. It first took place in 1982 in Paris as the Fête de la Musique .  Since then, it is celebrated on 21 St June every year in more than 700 cities in 120 countries, including India, Germany, Italy, Greece, Russia, Australia, Peru, Brazil, Ecuador, Mexico, Canada, the United States, the UK, and Japan. Amateur and professional musicians are encouraged to perform in the streets, under the slogan “Faites de la musique” (“Make music”), a homophone of Fête de la musique. Thousands of free concerts are staged throughout the day, making all genres of music accessible to the public. In France, all concerts must be free to the public, and all performers donate their time free of charge. This is true of most participating cities as well.

Music Day underscores music’s ability to:

Provide emotional healing: Music can soothe, comfort, and help process emotions.

Relieve stress: Melodies and rhythms have a therapeutic effect, reducing anxiety and promoting relaxation.

Foster social unity: Music acts as a universal language, bringing people together regardless of their backgrounds, cultures, or differences and promoting a sense of shared experience and understanding.

Overcome challenges: It reflects the power of music to uplift spirits and provide strength in difficult times.

Purpose of World Music Day:
The core purpose of World Music Day, since its inception in France in 1982, is to:

Democratise Music: The primary goal is to make music accessible to everyone. Encouraging free public performances removes economic and social barriers, allowing people from all walks of life to experience live music.

Promote Musical Diversity: It encourages the celebration of all genres and forms of music, from classical to contemporary and folk to fusion, and showcases the rich tapestry of musical expressions around the world.

Encourage Participation: The day isn’t just for listening; it actively encourages people to “Make Music” (Faites de la Musique). This includes seasoned musicians, aspiring artists, and even those who’ve never played an instrument to engage with music creatively.

Foster Community and Connection: By bringing musicians and audiences together in shared public spaces, World Music Day strengthens community bonds and highlights music’s power to unite people and bridge cultural divides.

Support Musicians: It provides a platform for both established and emerging artists to showcase their talents and connect with a wider audience.

JUNE 19 : National Reading Day : ૧૯ જુન : રાષ્ટ્રીય વાંચન દિવસ :

June 19th
National Reading Day is observed in India on June 19th to honour the life and work of Puthuvayil Narayana Panicker, who is widely regarded as the Father of India’s Library Movement. In 2017, Indian Prime Minister Narendra Modi declared June 19, Kerala’s Reading Day, as National Reading Day in India. : National Reading Month is celebrated annually during the month of March. Interesting to note that A celebration of World Book Week for The year 2025 will run from Saturday 16 to Saturday 23 August. The 2025 theme is Book an Adventure! Also note the theme of “I LOVE TO READ MONTH 2025! ” is “Read to Grow Your World — Open a book, take in a new story or new information, and expand your mind and what you see. Reading Capital of the World | Tifton, Georgia.” World Book Day is important, because it reminds us that everyone has a story to tell, everyone has an experience we can get joy and learn from. : There is an international event celebrated by the UNESCO to promote reading, publishing and copyright. 23rd April was chosen as the day to celebrate reading as it marks the death anniversary of William Shakespeare.: The title “Father of Reading” is most often attributed to William S. Gray (1885-1960). He was a prominent figure in the field of literacy education, particularly in the first half of the 20th century, and is known for his work in advancing the methods and understanding of reading instruction.  P.N. Panicker, also known as the “Father of the Library Movement” in India and is honored on National Reading Day in India. While not directly associated with the same scope of reading instruction as Gray, Panicker’s work in promoting libraries and reading habits throughout Kerala and India is significant. : The slogan for National Reading Day in India is “Read and Grow”. This slogan was popularized by P.N. Panicker. : Despite the extensive earlier history, several publications report Michael S. Hart is known as the inventor of the e book. : : The “father of Indian library science ” is Dr. S.R. Ranganathan. He was a mathematician and librarian who made significant contributions to the field, including developing the Five Laws of Library Science and the Colon Classification system. : His unique Colon Classification:
is still used in libraries worldwide. He was appointed National Research Professor in Library Science by the Indian government in 1965. : World Book Day is important, because it reminds us that everyone has a story to tell, everyone has an experience we can get joy and learn from reading. Book Day changes lives through a love of books and shared reading and was originally started in April 1995 as a way to help children fall in love with reading . So, A Happy National Reading Day! May you always find magic between the pages of a good book. : Wishing you a day filled with stories, knowledge, and endless imagination. : JUNE  19 may bring the joy of reading bring light to your life and growth to your mind. : May the love for reading guide you to wisdom and joy. : enrich your heart and go out for a beautiful journey through stories, adventures, sciences and learning. let’s put down the screens and pick up a story. Encourage a child to read today—you’re giving them a gift that lasts a lifetime. A good book can change his/her perspective, inspire his/her soul, and expand his /her mind. : Reading connects us to new worlds, cultures, and ideas. It’s more than a hobby—it’s a way of life. :  Books are the quietest and most constant of friends. Let’s honor them today.

National Reading Day is a celebration aimed at encouraging a love of reading among children and promoting literacy across communities. This day focuses on the importance of early literacy and the joy of reading, encouraging parents, educators, and communities to engage children in reading activities. National Reading Day is an opportunity to foster a lifelong habit of reading, which is crucial for academic success and personal growth.

What is National Reading Day?
National Reading Day is an annual event that celebrates the importance of reading, particularly for young children. The day emphasizes the role of reading in education, personal development, and fostering imagination and creativity. It is also a call to action for parents, teachers, and caregivers to make reading a central part of children’s lives. The event often includes activities such as reading sessions, book giveaways, and literacy programs aimed at promoting reading among children of all ages.


When is National Reading Day?
National Reading Day is typically celebrated on January 23rd each year. This date is chosen to kick off the new year with a focus on literacy and to build momentum for the reading habits that can shape the rest of the year.

WAYS TI Celebrate National Reading Day
and inspire a love of reading in children:

Read with Your Child : Spend time reading with your child or a young family member. Choose books that match their interests and reading level, and make it a fun and interactive experience.
Organize a Reading Event : Host a reading event at your local school, library, or community center. Invite children to participate in storytime, reading challenges, or book discussions.
Donate Books : Consider donating new or gently used books to schools, libraries, or literacy programs. This helps ensure that all children have access to books and the opportunity to develop their reading skills.
Promote Reading in Your Community: Use social media, local newsletters, or community boards to share the importance of reading and to promote National Reading Day activities and events.
Set Up a Reading Nook : Create a cozy reading space at home or in the classroom, filled with books, comfortable seating, and good lighting. A dedicated reading area can encourage children to pick up a book more often.
Join a Book Club : Encourage children to join or start a book club where they can discuss books with peers, share recommendations, and discover new genres and authors.
History of the Event
National Reading Day was established to promote the importance of literacy, particularly in the early stages of a child’s development. Recognizing that strong reading skills are fundamental to academic success and lifelong learning, the day was created to engage children, parents, and educators in reading activities. Over the years, National Reading Day has grown into a widely recognized event, with schools, libraries, and communities across the country participating in activities that celebrate the power of reading.

Panicker ( issued on a  21 June , 2004 ) On  Postal stamp of India : Puthuvayil Narayana Panicker (1 March 1909 – 19 June 1995) is known as the Father of the Library Movement in the Indian state of Kerala. The activities of the Kerala Grandhasala Sangham that he initiated triggered a popular cultural movement in Kerala which produced universal literacy in the state in the 1990s. : : June 19, his death anniversary, has been observed in Kerala as Vayanadinam (Reading Day) since 1996.[2] The Department of Education in Kerala also observes Vayana varam (Reading Week) for a week from June 19 to 25. : Panicker led the formation of Thiruvithaamkoor Granthasala Sangham (Travancore Library Association) in 1945 with 47 rural libraries. The slogan of the organization was ‘Read and Grow’. Later on, with the formation of Kerala State in 1956, it became Kerala Granthasala Sangham (KGS). He traveled to the villages of Kerala proclaiming the value of reading. He succeeded in bringing some 6,000 libraries into this network. Grandhasala Sangham won the ‘Krupsakaya Award’ from UNESCO in 1975. Panicker was the General Secretary of Sangham for 32 years, until 1977, when it was taken over by the State Government. It became the Kerala State Library Council, with an in-built democratic structure and funding.

National Reading Day Quotes
“Reading is essential for those who seek to rise above the ordinary.” – Jim Rohn

“A reader lives a thousand lives before he dies . . . The man who never reads lives only one.” – George R.R. Martin

“Once you learn to read, you will be forever free.” – Frederick Douglass

“Reading gives us someplace to go when we have to stay where we are.” – Mason Cooley

“Books are a uniquely portable magic.” – Stephen King

“The more that you read, the more things you will know. The more that you learn, the more places you’ll go.” – Dr. Seuss

“Reading is to the mind what exercise is to the body.” – Joseph Addison

“A book is a dream that you hold in your hand.” – Neil Gaiman

“There is no friend as loyal as a book.” – Ernest Hemingway

“The reading of all good books is like conversation with the finest minds of past centuries.” – Descartes

Father and son starting their lifestyle of Reading the Books.
Open A HEART LOVE PAGE of A BOOK : JUNE 19 , National Reading Day

JUNE 19 : National Reading Day : ૧૯ જુન : રાષ્ટ્રીય વાંચન દિવસ : : Educational Article towards A Love For Reading Books. : Information , Importance compiled by V Jayaraj , Pune India. June 19 , 2025 .

ચલો ચલો જુદ્ધ માં : રણશંખનાદ  : નર્મદ : અજીત શેઠ અને નિરૂપમા શેઠ અને ગાયક વૃંદ : અજીત શેઠ : ભૂમાનંદ બોગમ : ( ૧ ) : : મારા  કેસર ભીના કંથ હો , સીધાવો જી રણવાટ : ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ : ભાનુ  ઠાકર : મનીષા મણિયાર : ( ૨ ) : : પાર્થ ને કહો ચડાવે બાણ, હવે તો  યુદ્ધ એજ કલ્યાણ : ન્હાનાલાલ કવિ : કેતુમન પારધી : ગૌરાંગ વ્યાસ : ( ૩ ) : : શૌર્ય ગીત : :

ચલો ચલો જુદ્ધ માં જુદ્ધ છે જય ભાઈ , જુદ્ધ છે જય ભાઈ જુદ્ધ છે જય ભાઈ , જુદ્ધ છે જય ભાઈ ( X 2 )

નહીં નહીં ખમીએ રૂઢીતાપને  કર્મ ભૂમિ માં વસતાં, નહીં નહીં જોઈએ સંતતિ જન ને દાસપણા થી સસતાં ( X 2 ) ; મારતાં બાણ આપશું પ્રાણ , ચલો ચલો ચલો ચલો  ચલો ચલો  ; ચલો ચલો જુદ્ધ માં જુદ્ધ છે જય ભાઈ…

કરો પ્રતિજ્ઞા નર્મદ સાથી સંપ શૌર્ય ને ધરશું , સ્વતંત્રતા ને અર્થે ઝૂઝશું સંકટસિંધુ તરશું; (X 2) સ્મરી શ્રીરંગ જોશું જયરંગ ચલો ચલો, ચલો ચલો, ચલો ચલો, ચલો ચલો જુદ્ધ માં જુદ્ધ છે જય ભાઈ…

ચલો ચલો જુદ્ધ માં જુદ્ધ છે જય ભાઈ , જુદ્ધ છે જય ભાઈ જુદ્ધ છે જય ભાઈ , જુદ્ધ છે જય ભાઈ ( X 2 )

— નર્મદ  : નર્મદાશંકર લાલશંકર દવે ( ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ – ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬ )

સ્વર : અજીત શેઠ અને નિરૂપમા શેઠ અને ગાયક વૃંદ : સ્વરાંકન : અજીત શેઠ : સંગીત નિયોજન : ભૂમાનંદ બોગમ : : નિર્માણ : ફાલ્ગુની શેઠ : પ્રસ્તુતિ : સંગીત ભવન ટ્રસ્ટ : યુ ટ્યુબ રિલીઝ મેં ૧૬ , ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :

https://youtu.be/fWttwg45YU8?si=-k8TBDGKPcK7Xsc5

********************************************** * મ્હારા કેસર ભીના કંથ : : ન્હાનાલાલ દલપતરામ કવિ ::::
મ્હારા કેસર ભીના કંથ હો! સિધાવોજી રણવાટ:

આભ ધ્રૂજે, ધરણી ધમધમે રાજ! ઘેરા ઘોરે શંખનાદ:

દુન્દુભિ બોલે મહારાજના, હો! સામન્તના જ્યવાદઃ મ્હારાo

આંગણ રણધ્વજ રોપિયા હો! કુંજર ડોલે દ્વારઃ

બંદી જનોની બિરદાવલી હો! ગાજે ગઢ મોઝાર: મ્હારાo

પૂર પડે, દેશ ડૂબતા હો! ડગમગતી મ્હોલાતઃ

કીર્તિ કેરી કારમી, રાજ! એક અખંડિત ભાત: મ્હારાo

નાથ! ચ્હડો રણ ઘોડલેરે, હું ઘેર રહી ગૂંથીશઃ

બખ્તર વજ્રની સાંકળી: હો! ભર રણમાં પાઠવીશ: મ્હારાo

સંગ લેશો તો સાજ સજું હો! માથે ધરૂં રણમ્હોડ

ખડગને માંડવ ખેલવાં, મ્હારે રણ લીલાના કોડઃ મ્હારાo

આવતાં ઝાલીશ બાણેને હો! ઢાલે વાળીશ ઘાવ:

ઢાલ ફુટ્યે મ્હારા ઉરમાં, રાજ! ઝીલીશ દુશ્મનના દાવ: મ્હારાo

એક વાટ રણવાસનીરે, બીજી સિંહાસન વાટ:

ત્રીજી વાટ શોણિતની સરિતે હો શૂરના સ્નાનનો ઘાટ: મ્હારાo

જય કલગી એ વળજો, પ્રીતમ! ભીંજશું ફાગે ચીરઃ

નહિં તો વીરને આશ્રમ મળશું હો! સુર ગંગાને તીર; મ્હારાo

રાજમુગટ રણ રાજવી! હો રણ ઘેલા! રણ ધીર!

અધીરો ઘોડીલા થનગને, નાથ! વાધો રણે, માહાવીર! મ્હારાo

— ન્હાનાલાલ કવિ : ન્હાનાલાલ દલપતરામ કવિ
સ્રોત : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 13) : : સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા : પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયાવર્ષ : 1920 : આવૃત્તિ : 2

સ્વર : ફાલ્ગુની શેઠ : : આલ્બમ : ભીંજે મારી ચૂંદલડી…
સંગીત નિયોજન : મનીષા મણિયાર : : સ્વરાંકન : ભાનુ ઠાકર
નિર્માણ  : ફાલ્ગુની શેઠ : : પ્રસ્તુતિ : સંગીત ભવન ટ્રસ્ટ : યુ ટ્યુબ રિલીઝ ૭ / ૧ / ૨૦૨૫ : : AI Helping Audio Narrative Video Song એડિટ એન્ડ મેનેજમેન્ટ – અકૈવ માર્કોમ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :

https://youtu.be/naqA6a8FQZM?si=_SbNtGHsInPkHpCu

અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

પાર્થને કહો ચડાવે બાણ : : ન્હાનાલાલ દલપતરામ કવિ : : : :

પાર્થને કહો ચડાવે બાણ.

હવે તો યુદ્ધ એ જ કલ્યાણ;

કહો, કુન્તાની છે એ આણ:

પાર્થને કહો ચડાવે બાણ.

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી —

કીધાં સુજનનાં કર્મ;

આર્ય સુજનતા દૈન્ય ગણી તો

યુદ્ધ એ જ યુગધર્મ;

સજીવન થાય પડ્યાયે પ્હાણઃ

પાર્થને કહો ચડાવે બાણ.

દ્રૌપદીની હજી વેણ છૂટી છે,

રાજસભાના બોલ;

રણનોતરાંના ઉત્તર દેજો

રણધીરને રણઢોલ:

પાર્થની પ્રત્યંચાને વાણ:

પાર્થને કહો ચડાવે બાણ.

મેહુલો બોલે, વાયુ હુંકારે,

ત્યમ તલપો, સિંહબાળ!

યુગપલટાના પદપડછન્દે

ગજવો ધોર ત્રિકાળ:

સજો શિર વીર! હવે શિરસ્ત્રાણઃ

પાર્થને કહો ચડાવે બાણ.

નૃલોક જોશે, કાળ નીરખશે

રણરમતો મુજ વંશ:

સત્ય, શીલ ને ધર્મયજ્ઞમાં

હજો વિશ્વવિધ્વંસ:

ઊગે જો! નભ નવયુગનો ભાણઃ

પાર્થને કહો ચડાવે બાણ:

વિધિનાં એ જ મહાનિર્માણઃ

પાર્થને કહો ચડાવે બાણ.


— ન્હાનાલાલ કવિ : ન્હાનાલાલ દલપતરામ કવિ : : સ્રોત
પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય – 1 (પૃષ્ઠ ક્રમાંક 68)
સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ : : પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ , વર્ષ : 1973 .

પાર્થ ને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એજ કલ્યાણ : ન્હાનાલાલ કવિ : સ્વર : કેતુમાન પારધી : LIVE : સ્વરાંકન અને સંગીત નિયોજન : ગૌરાંગ વ્યાસ At Ahmedabad On March 16, 1977 :  On Centenary celebration of ન્હાનાલાલ કવિ જન્મોત્સવ ઉજવણી : : આ ગીત નું રેકોર્ડિંગ / અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી. : :

ગુજરાત સ્થાપના દિવસ : મહારાષ્ટ્ર સ્થાપના દિવસ : ૧ મે : : 65 Th Foundation Day ( May 1 , 2025 ) :

Happy Gujarat Day 2025 Wishes : આઝાદી પછી ગુજરાતી ભાષી અને મરાઠી ભાષી લોકોએ ભાષાના આધારે પોતાના માટે અલગ રાજ્યની માંગણી કરતી અનેક ચળવળો ચલાવી, ત્યારબાદ બોમ્બે પ્રેસિડેન્સી નું વિભાજન થયું અને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોની સ્થાપના કરવામાં આવી. ૧ લી મે , ગુજરાત રચના  દિવસ ની ગૌરવાન્વિત ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ગુજરાતી તરીકે આપણી  ભવ્ય વિરાસત અને આગવી સંસ્કૃતિ અને સાહિત્ય ,સંસ્કાર અને પરંપરાઓ ને યાદ કરીશું અને રાજ્ય ની તથા પ્રજા ની ભાવિ પ્રગતિ માટે પ્રાર્થના કરીશું. ગુજરાતી ભાષા,  ભિન્ન ભિન્ન પણ પ્યારાં લઢણ લહેકામાં  વ્યાપ્ત બાર ગામે બદલાતી બોલી છતાંયે વિશિષ્ટ રીતે સંસ્કૃત  / પ્રાકૃત / વિદેશી ભાષા ભંડોળ એકત્ર  કરી વિવિધ વ્યુત્પત્તિ ક્રમ તથા પ્રાંતિય અસરો ને ઝેલતી , બદલાતી રહી તોયે પ્રશિષ્ટપણે અભિવ્યક્ત થવામાં પાછું વળીને જોયું નથી. છઠ્ઠી સદીમાં ગુર્જરો પંજાબ તરફથી આપણાં જે પ્રદેશ માં સ્થાયી થયા , દશમી સદી ઉપરાંત શાસન કર્યું ત્યારથી ગુર્જરત્રા / ગુર્જરત્તા પ્રાંત કહેવાયો ; તે પરથી ગૂજરાત – ગુજરાત શબ્દ જાણીતો થયો. ત્યારબાદ જૂના ઈરાનથી સંજાણ / દ. ગુજરાત માં આવીને . સ્થાયી થયેલાં પારસી સમાજ ના લોકોએ પોતાની પહેલવી / પાજંદ ભાષા છોડીને જૂની ફારસી અસરવાળી ગુજરાતી ભાષા બોલવું શરૂ કર્યું. ૧૭ મી સદીમાં મરાઠી ભાષા – સંસ્કૃતિ ની અસરોએ દેખા દીધી. જૂની હિન્દી કે બોલતાં જાત્રાળુ સાધુઓના વસવાટ ને લીધે હિન્દી શબ્દો પ્રયોગ ઉપયોગ નો સ્વીકાર થવા લાગ્યો. ૧૫ મી સદીમાં પોર્ટુગીઝ વેપારીઓ કાઠિયાવાડ / દક્ષિણ  ગુજરાત માં પોર્ટુગલ ભાષા ભંડોળ દાખલ કરી શક્યાં. અંગ્રેજી  ભાષા ભંડોળ ગુજરાતી માં સૌથી વધારે રહ્યું. ૧૫ મી સદીથી – ૧૮ મી સદી સુધી જૈન લેખકો એ વિશિષ્ટ રીતે અનુકૂળ આવ્યું ગદ્ય અને પદ્ય આપ્યું. ગુજરાતી ભાષા મહદઅંશે તે સમયના કવિઓએ ગાયેલી કવિતાઓ / ભજનો / પ્રાર્થના સ્તુતિ જેવાં રૂપે પ્રચલિત કરી નરસિંહ મહેતો જૂનાગઢી , ભાલણ – ભીમ પટણી / પાટણી , પ્રેમાનંદ વડોદરી , શામળ ચરોતરી , દયારામ રેવાકાંઠી બોલચાલ ની કવિતાઓ લખી ગયાં – જે સૌની ૧૮ મી / ૧૯ મી સદીના પદ્યકારો / ગદ્યકારો પર ચીલાસમ અસરો વર્તાતી રહી. એવું કહેવાય છે કે માત્ર ગુજરાત જ નહીં પણ પંજાબ , સિંધ , કચ્છ , મેવાડ – મારવાડ , વ્રજ , ખાનદેશ અને છેક ઉડિયા અને બંગાળ પ્રદેશ સુધી બધે જ લગભગ એકસરખી ભાષા બોલાતી હતી. આનું નામ / કારણ એ કે ભાષા- ઐક્ય. વેપારીઓ , લડાયક ક્ષત્રિયો / રજપૂતો , ધર્મગુરુઓ ભારતભરમાં મુલકે મુલક માં આવતાં જતાં , તેથી આવી ફાવટ અપનાવી લીધી. મુસલમાનો લડાઈઓ લડતાં રહ્યાં , અને વળી જાતે બહુ ભણેલાં નહોતાં. ખુદ અકબર પણ કોઈ પણ ભાષા લખી – વાંચી શક્યો નથી. બહું ઓછાં રાજપુત્રો એ મોગલોના વહીવટ ફારસી માં ચલાવ્યાં. લોકોનો સહવાસ , પ્રદેશે પ્રદેશે પરગણા ના  પ્રવાસ – વસવાટ ઓછાં થવા લાગ્યાં. જેથી ભાષા – ઐક્ય સાધ્યું સધાયુ નહીં. પ્રાંત ભેદ લોકોને એકબીજાથી અલગ પાડતો રહ્યો. કચ્છી , મેવાડી, મારવાડી , વ્રજ , પંજાબી વિગેરે ભાષાઓ એ અલગ અલગ રંગ / વિકાસ પકડ્યાં. ગુજરાતી ભાષા પણ નોખી – અનોખી ભાત પાડતી ગુજરાત પુરતી સ્થિર બની. સંસ્કૃત પ્રાકૃત અંગ્રેજી ભાષા સાહિત્ય ના વિદ્વાન / પંડિત / શાસ્ત્રી એ છેવટે આધુનિક ગુજરાતી ભાષા સાહિત્ય થી સમૃદ્ધ કરી . જે સર્વ રસ , લાગણી , વિચાર – વૈરાગ્ય ધાર્મિકતા ચિંતન મનન ને જુસ્સાભેર સબળ રૂપે રજૂ કરવામાં સફળ નીવડી છે .

ગુજરાત રચના દિવસે ગુજરાતી ભાષા સાહિત્ય ના કવિઓએ ગાયેલી બીરદાવેલી ગુજરાત / ગુજરાતી ની ગૌરવગાથા બૂલંદપણે અભિવ્યક્ત કરતી કાવ્ય ગીત રચનાઓ નાં રસદર્શન ગીત પૂર્વક માણીશું. : :

* આવ્યું આવ્યું રે ગુજરાત : કૃ‌ષ્ણલાલ શ્રીધરાણી : : : :

“આવ્યું આવ્યું રે ગુજરાત, સોરઠ કરે સામૈયું
ઝંખતા જીવને સાંપડી છે માત, સાબર પીરસે હૈયું

જે હતી અસ્મિતા કવિના મનમાં શબ્દ થતી સાક્ષાત
ગુર્જરતાના ઇતિહાસી કોડને મળી ભૂગોળની ભાત
સોરઠ કરે સામૈયું

ગળથૂથીમાં કૃષ્ણની રસિકતા હેમચંદ્રનું જ્ઞાન
વહાણવટું જગલક્ષી વણિકનું ગાંધીનાં બલિદાન
સિદ્ધરાજની શાસનશક્તિ પેઢીની શાખનું ભાન
ઘોળ્યું ઘોળ્યું રે સંગાત, સાબર પીરસે હૈયું
આવ્યું આવ્યું રે ગુજરાત, સોરઠ કરે સામૈયું”
— કૃષ્ણલાલ શ્રીધરાણી

સ્વર : ગાર્ગી વોરા : LIVE At સાહિત્ય પરિષદ અધિવેશન , જૂનાગઢ ( ડિસેમ્બર ૨૦૧૧ ) : : સ્વરાંકન : અમર ભટ્ટ : : અમર ભટ્ટ યુ ટ્યુબ રિલીઝ ૧ / ૫ / ૨૦૨૧ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : : 

https://youtu.be/63FZnaG_iGg?si=FNgXs3llKmLur20I

********************************************** * જય! જય! ગરવી ગુજરાત! : નર્મદાશંકર લાલશંકર દવે : નર્મદ : : : :




જય! જય! ગરવી ગુજરાત!

જય! જય! ગરવી ગુજરાત!
દીપે અરુણું પ્રભાત
જય! જય! ગરવી ગુજરાત!
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત,
તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત. –
ઊંચી તુજ સુંદર જાત
જય! જય! ગરવી ગુજરાત!


ઉત્તરમાં અંબામાત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ.
છે સહાયમાં સાક્ષાત્
જય! જય! ગરવી ગુજરાત!


નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય,
વળી જોય સુભટના જુદ્ધરમણ ને રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો દે આશિષ જયકર;
સંપે સોહે સહુ જાત
જય! જય! ગરવી ગુજરાત!


તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસંગ;
તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત!
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે વીતી ગઈ છે રાત;
જન ઘૂમે નર્મદા સાથ
જય! જય! ગરવી ગુજરાત!

— નર્મદ

VICTORY TO PROUD GUJARAT : By NARMAD

Victory to proud Gujarat!
Victory to proud Gujarat,
Where shines glorious dawn,
Victory to proud Gujarat!

Thy scarlet flag marked with love
and valour will shine;
Teach thy children everyday,
the way of love and devotion.
Your kind is high and beautiful,
Victory to proud Gujarat.

In north, Goddess Amba is situated,
In east, Goddess Kali is situated,
In south, Kunteshwer Mahadev protects (Gujarat).
Somnath and the lord of Dwarka
are the gods in the west and ready to protect.
Victory to proud Gujarat.

Have seen rivers Narmada, Tapi,
Mahi and others.
And seen wars of valiant warriors,
and the Arabian Sea with enormous resources.
From the top of the hills,
Our gallant ancestors are blessing for victory. Unite all castes.
Victory to proud Gujarat.

That past glory of ancient capital Anhilwad
and king Siddharaj Jaisinh.
Will be surpassed in near future,
O Mother!
The night has over and the omen are good,
the noon will beseem.
People dance with Narmada.
Victory to proud Gujarat.

— NARMAD

સ્વર : ગાયક વૃંદ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : કંચનલાલ મામાવાળા : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ :::::

https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6/%E0%AA%9C%E0%AA%AF!_%E0%AA%9C%E0%AA%AF!_%E0%AA%97%E0%AA%B0%E0%AA%B5%E0%AB%80_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4!#

********************************************** * *  ગુજરાત મોરી મોરી રે : ઉમાશંકર જોશી : : : :

ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે
મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમરતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી
ગૂજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઇડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં.
ગૂજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે;
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે!
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે
ગૂજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ-શાં સુખડૂબ્યાં જોડલે
ગૂજરાત મોરી મોરી રે.

નર્મદની ગૂજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગૂજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી?
ગૂજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.
— ઉમાશંકર જોશી
૨૮-૧૧-૧૯૩૪
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૩૨)

મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે :  ઉમાશંકર જોશી    સ્વરનિયોજન: અજિત શેઠ – નિરૂપમા શેઠ : : સ્વર: અજિત શેઠ અને ગાયક વૃંદ : : આલ્બમ: ‘ગીત અમે ગોત્યું ગોત્યું’: અજીત શેઠ – નિરૂપમા શેઠ : :  https://m.soundcloud.com/ekatra-foundation/matlan-malee-gai

https://youtu.be/gz4siJSxoGQ?si=dgr_HArfn8l5PdG6  મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે ( નેરેટીવ વિડિયો ) : : ઉમાશંકર જોશી : : સ્વર : કૌમુદી મુનશી : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/BQm4qw75U3A?si=mRA8kZGVjPjuw3ks  મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે : ઉમાશંકર જોશી : :  સ્વર : કૌમુદી મુનશી : ઓરિજીનલ રેકોર્ડ રિલીઝ ૧૦ / ૧ ૧૯૫૨ : સારેગમા યુ ટ્યુબ રિલીઝ ૨૨ / ૭ / ૨૦૧૯ :  : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://tahuko.com/?p=1173 મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત મોરી મોરી રે: ઉમાશંકર જોશી સ્વર : :  પ્રફુલ્લ દવે : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે : ઉમાશંકર જોશી: : સ્વર : શ્રૃતિ ગાયક વૃંદ : : સ્વરાંકન  અને સંગીત નિયોજન : ક્ષેમુ દિવેટીયા : આલ્બમ : વિશ્વ ગુર્જરી : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://m.soundcloud.com/ekatra-foundation/maltan-mali-gai

ગૂજરાત મોરી મોરી રે : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

********************************************** * * * ગુજરાત ( એક ઐતિહાસિક કાવ્ય : ન્હાનાલાલ કવિ :  

ગુજરાત ( એક ઐતિહાસિક કાવ્ય ) : ન્હાનાલાલ કવિ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

SHRI RAMA : A Quest & Call For Seeking Rama ( Part 2 ) : હે જનની , મૈં ન જીઉં  બિન રામ : રામ – સીતા વનવાસ ( પ્રસંગ  ચિત્ર ગાન ) : સંત ગોસ્વામી તુલસીદાસ : પદ્મભૂષણ શ્રી રાજન – સાજન મિશ્રા ( બનારસ ઘરાના ) રાગ ભૈરવી : : પદ : ( ૧ ) : :  ભરત વિલાપ : કેદાર : ( ૨ ) : : રામ નવમી : :  

Personality of Lord Shri Rama.

હે જનની , મૈં ન જીઉં  બિન રામ : રામ – સીતા વનવાસ ( પ્રસંગ  ચિત્ર ગાન ) : સંત ગોસ્વામી તુલસીદાસ : : સ્વરાંકન , સ્વર અને સંગીત નિયોજન :  પદ્મભૂષણ શ્રી રાજન – સાજન મિશ્રા ( બનારસ ઘરાના ) રાગ ભૈરવી : LIVE At Rishi Chaitanya Ashram : પદ : : આનંદ મૂર્તિ ગુરુ મા યુ ટ્યુબ રિલીઝ  ૩૧ / ૮ / ૨૦૧૬ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું  / સાંભળીએ : : : :  દયા અને ખિન્નતા ઉપજાવનાર , કરુણ રસ અને દયાભાવ નાં ઉદ્ગાર થી ભર્યાં રામ – સીતા ના ૧૪ વર્ષ ના વનવાસ ની પિતાશ્રી અયોધ્યા – નરેશ દશરથ રાજા ની આજ્ઞા અનુસાર વન પ્રસ્થાન બાદ , રાજ – તિલક ના અધિકારી રાજકુમાર ભરત ના લાગણી સભર શબ્દો માં વ્યક્ત થયેલી , ગોસ્વામી તુલસીદાસ ના હિંદી પદ નું / રામ ભજન નું ભૈરવી રાગિણી થી સ્વરબદ્ધ પ્રસંગ – ચિત્ર ગાન. : :

https://youtu.be/X0_Abuv84-4?si=akyAEi_-fzpDtUh-

જનની , મૈં ન જીઉં બિન રામ : રામ‌લખન સિયા વન કો સિધાયે ગમન, પિતા રાઉ ગયે સુર ધામ.. .

जननी मैं ना जीऊँ बिन राम,
राम लखन सिया वन को सिधाये गमन,
जननी मैं ना जीऊँ बिन राम,
राम लखन सिया वन को सिधाये (गमन,
(पिता राउ गये सुर धाम,
जननी मैं ना जीऊँ बिन राम…

कुटिल कुबुद्धि कैकेय नंदिनि,
बसिये ना वाके ग्राम,
जननी मैं ना जीऊँ बिन राम…

प्रात भये हम ही वन जैहैं,
अवध नहीं कछु काम,
जननी मैं ना जीऊँ बिन राम,

तुलसी भरत प्रेम की महिमा,
रटत निरंतर नाम,
जननी मैं ना जीऊँ बिन राम…


जननी मैं ना जीऊँ बिन राम,
राम लखन सिया वन को सिधाये (गमन,
(पिता राउ गये सुर धाम,
जननी मैं ना जीऊँ बिन राम…

— ગોસ્વામી તુલસીદાસ


janani mainna jeeoon bin ram,
ram lkhan siya van ko sidhaaye (gaman,
janani mainna jeeoon bin ram,
ram lkhan siya van ko sidhaaye (gaman,
(pita raau gaye sur dhaam,
janani mainna jeeoon bin ram…

kutil kubuddhi kaikey nandini,
basiye na vaake gram,
janani mainna jeeoon bin ram…

praat bhaye ham hi van jaihain,
avdh nahi kchhu kaam,
janani mainna jeeoon bin ram,

tulasi bharat prem ki mahima,
ratat nirantar naam,
janani mainna jeeoon bin ram…

ram lkhan siya van ko sidhaae,
raau gaye sur dhaam,
janani mainna jeeoon bin ram

kutil kubuddhi kaikey nandini,
basiye na vaake gram,
janani mainna jeeoon bin ram…

praat bhaye ham hi van jaihain,
avdh nahi kchhu kaam
janani mainna jeeoon bin ram…

tulasi bharat prem ki mahima,
ratat nirantar naam,
janani mainna jeeoon bin ram…

janani mainna jeeoon bin ram,
ram lkhan siya van ko sidhaaye (gaman,
(pita raau gaye sur dhaam,
janani mainna jeeoon bin ram…

— Sant Goswami Tulsidas

कुटिल कुबुद्धि कैकेय नंदिनि,
बसिये ना वाके ग्राम,
जननी मैं ना जीऊँ बिन राम… : મંજુર  કરેલા કૈકેયી ને આપ્યાં તે હવે માંગે બે વરદાન : રામ – સીતા ને ૧૪ વર્ષોનો વનવાસ અને પુત્ર ભરત બને અયોધ્યા – નરેશ.
રામલખન સિયા વન સિધાયે
રામ લખન સિયા વન કો સિધાયે
શ્રી રામ – ભરત મિલાપ
तुलसी भरत प्रेम की महिमा,
रटत निरंतर नाम,
जननी मैं ना जीऊँ बिन राम…
શ્રી રામ – ભરત મિલાપ

* * (ભરત નો વિલાપ) અવળાં ઉત્પાત : : રચયિતા : કેદાર.
તને કહેતાં જનની લજાતો, તેં અવળાં કર્યા ઉત્પાતો…

ધિક્ ધિક્ કૈકેયી ધિક્ તારી વાણી, શીદ ને વદિ આવી વાતો
રાજ ન માંગું વૈભવ ત્યાગું, રામ ચરણ બસ નાતો…

જનની કેરું તેં બિરુદ લજાવ્યું, કીધો નાગણ સો નાતો
પતિ વિયોગે ઝૂરે પતિવ્રતા, એવો ન ભાવ જણાતો..

લખ ચોરાસી જીવ ભટકતો, ત્યારે માનવ થાતો
ધિક્ ધિક્ મારા માનવ તન ને, જે દેહથી રામ દુભાતો..

એક પલક જે રામ રિઝાવે, પાવન જન થઈ જાતો
જન્મ ધરી મેં પ્રભુજી ને પૂજ્યાં, તૂટ્યો કાં તો એ નાતો..

પરભવ કેરાં મારા પાપ પ્રગટ્યાં, જીવ નથી કાં જાતો
ધન્ય પિતાજી રામ વિયોગે, તોડ્યો તન થી નાતો..

રામ વિરહ માં રડે ભરતજી, ” કેદાર ” ગુણલા ગાતો
લેશ ન માયા ઉરમાં આણી, હરિ દર્શન નો નાતો

Meaning : :

This , A PADA/ Hindi ( Bhajan ) Song of Devotion, is illustrating the state of mind of Bharat ji when he knew that Ramchandra ji with Sita ji and Laxman went on an exile just because of his mother Kaikayi .He says these words to his Mother , Kaikeyi. : : ( કૌશલ દેશથી તેડાવ્યા ભરતજી પામી ગયા કે રામ- સીતા – લક્ષ્મણ ને પિતા શ્રી તરફથી વન પ્રસ્થાન અને ૧૪ વર્ષો  ના લાંબા વનવાસ માટે ની પિતા શ્રી તરફથી મળેલ આજ્ઞા થવામાં પોતાની માતા કૈકેયી ની યોજના હતી. જે  ખિન્નતા ઉપજાવનાર કરુણ બનાવ હોય મહા  – અનર્થ થઈ ગયો અને હવે હરહંમેશ દયા ભાવ સાથે લજ્જિત રહેવાનુ થશે. વ્યથિત  ઉત્કંઠિત રહી ને અત્યંત ઉદ્વેગ વેઠતા ભરતજી એ માતા કૈકેયી ને  કડવાં  વેણ  કહ્યાં અને જનનીને કડીકડી ( સખત શબ્દોમાં )  ઠપકો આપ્યો. : :  

Janani (means mother ) O mother I wont live without Ram . અરેરે ! મારી માત , હું ભરત , રામ વિના નહીં જીવું. વ્હાલા પુત્ર , સર્વ ના પ્રિય શ્રી રામે, સીતાજી અને લક્ષ્મણ સંગાથે વન – ગમન કરીને  અયોધ્યાના રાજમહેલ અને રાજકાજ છોડી દીધાં. ત્યાં ધીકકાર છે ભરત ને કે એ હજી આ રાજમહેલમાં એક રાત વીતાવે છે.. “સવારના પહોરમાં હું પણ એમનાં રસ્તે વનવાસે ચાલ્યો જવાનો છું . હવે અહીં અવધ નગરીમાં / અયોધ્યા માં મારે શા કાજે રહેવું !?”  ધન્ય છે પિતાશ્રી એ રામ વિયોગની વેદના માં દેહત્યાગ કર્યો : :
Ram Laxman and Sita ji went to the jungle and father ( Ayodhya King Dashrath ji ) went to the abode of Gods , I. e. Heaven. As the dawn broke I will also go to the  forests ; Where  / What is the need to stay in Ayodhya ? : : રામ – વિયોગ માં પિતા શ્રી સ્વર્ગે સિધાવ્યા. અને તમે મારી માત ! ( તમારી પાસે તો પતિવ્રતા નો વિયોગમાં  ઝૂરવા નો ભાવ પણ વ્યક્ત થયો નથી કે શું ? ) અરેરે ! ! તમે  તો કેટલાં કુટીલ , કપટી ( તરકટી  ) , નઠોર અને અભાગણાં .. . કોણે તમને કુબુદ્ધિ આપી ? તમારું જ્ઞાન કોણે નષ્ટ કર્યું ? બધું ડહાપણ હરી’ગ્યા !? : : દેવ ભૂદેવો , સંત મહાત્મા ઓ , અરે સમસ્ત મનુષ્યગણ કૈકેયી ને દોષિત ઠેરવી ને હવે નિંદા કરે છે.
You ( Queen Kaikayi ) the Deceitful , cunning , wicked and unfortunate who has taken away your knowledge ?

The Gods , humans and the saints all are blaming that you haven’t done right .. .

Tulsidas ji says that Bharat ji says now ” I only have the Feet of the Lord because the Creator has become left to me.” ( Means , against me. ) : : તુલસીદાસજી કહે છે કે ભરતજીએ કહ્યું છે કે,  ” ભરત પ્રેમ નો મહિમા  રામ નામ ના  નિરંતર રટણથી યશ  ગૌરવ મેળવશે . મારે સારું હવે ફક્ત રામચરણ નું પૂંજન બાકી બચ્યું છે.”  જાનકીનાથ સહાય કરે તો અને તો જ બધું સારું થશે. : : : :

So kare / thaye  sab , jab janki nath sahaya karen – This song is a rendition to the devotees.

Immerse yourself in this exquisite classical rendition of ‘Main Na Jeeyun Bin Ram’ which is full of Pathos expressed with  their composition in Ragini of Bhairavi by the legendary duo of Benaras Gharana Padma Bhushan Pts. Rajan-Sajan Misra. Their awe-inspiring recitals can be imbued with sentiments of reverence and devotion, offering a unique experience to the listeners. : : : :

SHRI RAMA : A Quest & Call For Seeking Rama ( Part 2 ) : હે જનની , મૈં ન જીઉં  બિન રામ : રામ – સીતા વનવાસ ( પ્રસંગ  ચિત્ર ગાન ) : સંત ગોસ્વામી તુલસીદાસ : પદ્મભૂષણ શ્રી રાજન – સાજન મિશ્રા ( બનારસ ઘરાના ) રાગ ભૈરવી : : પદ : ( ૧ ) : :  ભરત વિલાપ : કેદાર : ( ૨ ) : : રામ નવમી : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : ચૈત્ર સુદ રામ નવમી : :  ૬ / ૭ એપ્રિલ , ૨૦૨૫. : : : : : : : :

માતા સિદ્ધિદાત્રી : માં સિદ્ધિદાત્રી યશસ્વનિમ : આકાશવાણી  AIR : ( ૧ ) : : નવવી કા નવરાત્ર હી પૂર્ણ કરાયે કામ , સિદ્ધિદાત્રી રૂપ કો કરતે સબ પ્રણામ : માતા સિદ્ધિદાત્રી ( દૂર્ગા સપ્ત સાતી ) : મહન્ત શિરોમણી ઓમ્ નાથ શર્મા : : અનુરાધા પૌંડવાલ : ( ૨ ) : : પ્રાર્થના : સ્તુતિ : ચૈત્ર રામ નવરાત્રી : નવમું નોરતું : :

માં સિદ્ધિદાત્રી યશસ્વનિમ : માતા સિદ્ધિદાત્રી સ્તુતિ : આકાશવાણી AIR યુ ટ્યુબ રિલીઝ ૬ / ૪ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/suoTO49FjpY?si=t0g9lB_RzECPVcsw

**  નવવી કા નવરાત્ર હી પૂર્ણ કરાયે કામ , સિદ્ધિદાત્રી રૂપ કો કરતે સબ પ્રણામ : મહન્ત શિરોમણી ઓમ્ નાથ શર્મા : : અનુરાધા પૌંડવાલ : : માતા સિદ્ધિદાત્રી ( દૂર્ગા સપ્ત સાતી ) સ્તુતિ : આલ્બમ : નવ દૂર્ગા સ્તુતિ : Super cassette T Series ભક્તિ સાગર યુ ટ્યુબ રિલીઝ  ૨૨ / ૩ / ૨૦૧૨ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું /સાંભળીએ :: :: 

https://youtu.be/_A4sg_F1Za4?si=lt8zPmuNgwizfvxR

માતા સિદ્ધિદાત્રી: નવરાત્રીના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ સિવાય માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સફળતા અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. : માતા સિદ્ધિદાત્રીની પૂજા સાથે, કન્યાઓને પૂજા અથવા ભોજન પણ અર્પણ કરે છે. આમ કરવાથી ભક્તો પર માતા દુર્ગાની કૃપા બની રહે છે. માતાને આદિ શક્તિ ભગવતી તરીકે પણ ઓળખવામાં આવે છે. :

માતા સિદ્ધિદાત્રી નો મંત્ર છે-

સિદ્ધિ ગન્ધર્વ યક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ।

સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની॥ : : : : : : માર્કંડેય પુરાણ અનુસાર, મા સિદ્ધિદાત્રીને આઠ પ્રકારની સિદ્ધિઓ મળી છે – અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ, પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવે મા સિદ્ધિદાત્રીની કઠોર તપસ્યા કરીને તમામ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. . માતા સિદ્ધિદાત્રીની કૃપાથી ભગવાન શિવના શરીરનો અડધો ભાગ દેવી બની ગયો અને અર્ધનારીશ્વર કહેવાયાં. : મા દુર્ગાના નવ સ્વરૂપોમાં આ સ્વરૂપ સૌથી શક્તિશાળી છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાનું આ સ્વરૂપ તમામ દેવી-દેવતાઓના મહિમાથી પ્રગટ થયું છે. કથામાં વર્ણવવામાં આવ્યું છે કે જ્યારે મહિષાસુર રાક્ષસના અત્યાચારથી પરેશાન તમામ દેવતાઓ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ત્યારે ત્યાં હાજર તમામ દેવતાઓમાંથી એક પ્રકાશ થયો અને તે પ્રકાશમાંથી એક દૈવી શક્તિનું નિર્માણ થયું, જેને મા સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. : સિંહ માતાનું વાહન છે અને કમળ પર બેસે છે. તેમની પાસે ચાર હાથ છે, નીચેના જમણા હાથમાં ચક્ર, ઉપરના હાથમાં ગદા, નીચેના ડાબા હાથમાં શંખ અને ઉપરના હાથમાં કમળનું ફૂલ છે. માતાને જાંબલી અને લાલ રંગનો ખૂબ શોખ છે. : માતા સિદ્ધિદાત્રીને પણ દેવી સરસ્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. :


આજે નવરાત્રીનો નવમો દિવસે  જાણીશું  : મા સિદ્ધિદાત્રીની કથા અને પૂજાનું મહત્વ : :


માર્કેણ્ડેય પુરાણમાં આઠ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં 18 સિદ્ધિઓ : :

શારદીય નવરાત્રીમાં નવમા દિવસના પ્રમુખ દેવી મા સિદ્ધિદાત્રી છે. નવદુર્ગા ગ્રંથ પ્રમાણે તેમની ઉપાસના કરવાથી દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. દેવી પુરાણના પુરાવા માનીએ તો ભગવાન શિવજીને આ જ માતાની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને શિવજીને અર્ધનારીશ્વર રૂપ આ જ દેવીના કારણે પ્રાપ્ત થયુ હતું. :  માર્કેણ્ડેય પુરાણમાં આઠ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં 18 સિદ્ધિઓ બતાવવામાં આવી છે.

માર્કેણ્ડેય પુરાણમાં લખેલી ૮  સિદ્ધિઓ : :

૧ અણિમા, ૨ મહિમા, ૩ ગરિમા ,૪ લધિમા ૫  પ્રાપ્તિ, ૬ પ્રાકામ્ય, ૭ ઈશિત્વ અને  ૮ .વશિત્વ

બ્રહ્મવૈવર્ત પુરાણમાં વર્ણિત ૧૮ સિદ્ધિઓ : :

1- અણિમા 2- લધિમા 3- પ્રાપ્તિ 4- પ્રાકામ્ય 5- મહિમા 6- ઈશિત્વ, વશિત્ 7- સર્વકામાવસાયિતા 8- સર્વજ્ઞત્વ 9- દૂરશ્રવણ 10- પરકાયાપ્રવેશન 11- વાસિદ્ધિ 12- કલ્પવૃક્ષત્વ 13- સૃષ્ટિ 14- સંહારકરણસામર્થ્ય 15- અમરત્વ 16- સર્વન્યાયકત્વ 17- ભાવના 18- સિદ્ધિ

સંસારની નશ્વરતાનો બોધ થઈ જાય છે. આપણે દેવીનું સાનિધ્ય મેળવીને અમૃત રસનું પાન કરવા લાગીએ છીએ. પરંતુ આ સ્થિતિ સુધી પહોંચવા માટે તમારે ઘોર તપસ્યાની આવશ્યકતા હોય છે. : દેવી પુરાણ 3.30.59-60 પ્રમાણે શ્રી રામચંદ્રજીએ પ્રસન્ન મને નવરાત્રી વ્રતનું સમાપન કરીને દશમી તિથિના રોજ વિજયા પૂજન કરીને અને દાન આપીને કિષ્કિંધા પર્વત પરથી લંકા તરફ પ્રસ્થાન કર્યું હતું. તેથી આ દિવસનું નામ વિજયાદશમી પણ કહેવાય છે.

દેવી સિદ્ધિદાત્રી પ્રતિમા , સંઘશ્રી, કાલીઘાટ, કોલકાતા : :

માતા સિદ્ધિદાત્રી : સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું નવમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજા હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. નવરાત્રીના નવમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવી સિદ્ધિદાત્રી કેતૂ (ગ્રહ)નું સંચાલન કરે છે. : : શસ્ત્રો : ગદા, ચક્ર : : વાહન : સિંહ અને કમળ : : મંત્ર :
શાંતિ કુરુ સિદ્ધિદાત્રી, સર્વ સિદ્ધિ પ્રદાયક,
ભુક્તિ-મુક્તિ દાયક દેવી, નમસ્તે નમસ્તે સ્વાહા.
ઓમ્ ઐઁ, હ્રીઁ, સિદ્ધિદાત્રયૈ મમ્ સુખ-શાંતિ દેહિ દેહિ સ્વાહા’. : દેવી ભાગવત્‌ પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી. એમ માનવામાં આવે છે કે આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિ-પરાશક્તિ શિવનાં અર્ધા દેહમાંથી ’સિદ્ધિદાત્રી’ સ્વરૂપે પ્રગટ્યા. આમ શિવના “અર્ધનારીશ્વર” સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રીનો દર્શાવાય છે. દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવ, ગંધર્વ, યક્ષ, અસૂર અને સિદ્ધ પણ કરે છે. : : શ્લોક
सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि |
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी || : :
નવરાત્રી દિવસ 9. માતા સિદ્ધિદાત્રી
એપ્રિલ 7, 2025, સોમવાર
આજનું નવરાત્રી રંગ – મોર લીલો
Peacock Green implies uniqueness and individuality. Stand out in the crowd wearing this exquisite shade of Blue and Green on this day of Navratri. This color exudes the qualities associated with both of these colors such as compassion and freshness.

During Navratri, wearing the similar color dress as that of Navratri color of the auspicious day is in vogue among women, especially while  playing Dandiya Raas – Garba, in Gujarat and Maharashtra. The first color of the Navratri is decided based on the weekday when Navratri begins and remaining 8 days follow a fixed cycle of colors.

માતા મહાગૌરી : : વંદે વરિષ્ટિ કામાર્થે ચન્દ્રાર્ગકૃતશેખરમ્ .. . મહાગૌરી યશસ્વનિમ ( હિન્દુસ્તાની કલાસિકલ ) સ્વર : પદ્મ શ્રી  વિદુષી પદ્મજા ફિનાની જોગલેકર  : ( ૧ ) : : નવરાત્રી મેં વિશેષ હૈ મહાગૌરી કા ધ્યાન : : મહન્ત શિરોમણી ઓમ્ નાથ શર્મા : : અનુરાધા પૌંડવાલ : ( ૨ ) : : પ્રાર્થના : સ્તુતિ : ચૈત્ર રામ નવરાત્રી : આઠમું નોરતું : :

માતા મહાગૌરીનું ધ્યાન
વન્દે વરિષ્ટિ કામાર્થે ચન્દ્રાર્ગકૃતશેખરમ્ ।સિંહારુધા ચતુર્ભુજા મહાગૌરી યશસ્વનિમ્ ।પૂર્ણન્દુ નિભમ ગૌરી સોમચક્રસ્થિતમ્ અષ્ટમ મહાગૌરી ત્રિનેત્રમ્.વરાભિતિકરણ ત્રિશુલ ડમરુધરં મહાગૌરી ભજેમ.પટામ્બર વેશભૂષા, કોમળ રમૂજ, નાનાલંકાર ભૂષિતમ્.પ્રફુલ્લ વંદના પલ્લવધરમ કતન કપોલં ત્રૈલોક્ય મોહનમ્.કામણિયા લાવણ્યં મૃણાલ ચન્દનગન્ધલિપ્તમ્ ।

માતા મહાગૌરી સ્તુતિ : વંદે વાન્છે કામા ર્થે  .. . મહાગૌરી યશસ્વનિમ ( હિન્દુસ્તાની કલાસિકલ ) સ્વર : પદ્મ શ્રી  વિદુષી પદ્મજા ફિનાની જોગલેકર : : આકાશવાણી AIR યુ ટ્યુબ રિલીઝ ૬ / ૧૦ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/P22NI4D1Vvc?si=bio5PqnI1REW_qzN

** નવરાત્રી મેં વિશેષ હૈ મહાગૌરી કા ધ્યાન : માતા મહાગૌરી સ્તુતિ : મહન્ત શિરોમણી ઓમ્ નાથ શર્મા  :  : અનુરાધા પૌંડવાલ : : Super cassette T Series ભક્તિ સાગર યુ ટ્યુબ રિલીઝ  ૧ / ૧૦ / ૨૦૧૪ : :  અહીં નીચે ક્લિક કરીને   સાંભળીએ  : : : :

https://youtu.be/L74vCK2Xiog?si=uUSv43gCKtroQkPU

માતા મહાગૌરી

The name of eighth form of Shakti is ”Mahagauri”. Sadhak attains infallible-result by doing her sadhana. While worshiping her, she forgives even all past sinful negative karmas of her devotee.
On the eighth day of Navaratri, one should chant the mantra of Maa Mahagauri, who is seated on the Nandi-bull.
II Mantra II
ॐ ह्रीं  गौरी रूद्रदयिते योगेश्वरी हुं फट स्वाहा  I
Om Hrim Gauri Rudradayite Yogeshvari Hum Phat Swaha II

માતા મહાગૌરી  : : श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः।
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥  : : : : : : : : : :  માતા મહાગૌરીનો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે. ‘અષ્ટવર્ષા ભવેદ ગૌરી’ આમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે. : : મા મહાગૌરીની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ધનની સાથે લાંબા આયુષ્યનું વરદાન મળે છે.

માતા મહાગૌરી : સુંદરતા અને સ્ત્રીઓની દેવી : દેવી દુર્ગાનું આઠમું સ્વરૂપ : વાહન બળદ : : હથિયાર : ત્રિશૂળ, ડમરુ , અભયમુદ્રા, વરદ મુદ્રા : : મંત્ર
श्वेते वृषे समरुढा श्वेताम्बरधरा शुचिः। महागौरी शुभं दघान्महादेवप्रमोददा ॥ : : આઠમા દિવસે તેમની પૂજા કરવામાં આવે  ત્યારે મહાગૌરી પોતાના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરી શકે છે. : મહાગૌરી નામનો અર્થ થાય છે અત્યંત તેજસ્વી, સ્વચ્છ રંગવાળી, ચંદ્ર જેવી ચમકતી. (મહા, महा = મહાન; ગૌરી, गौरी = તેજસ્વી, સ્વચ્છ) : :  શાસ્ત્રો અનુસાર, ભગવાન શિવના વરદાનને કારણે, દેવીને ખૂબ જ ગોરો રંગ મળ્યો હતો. દેવી ભાગવત પુરાણ અનુસાર ચૈત્રી નવરાત્રીની અષ્ટમીનું વિશેષ મહત્વ છે. કેમ કે કેટલાક લોકો આ દિવસે કન્યાઓની પૂજા કરે છે. મહાગૌરી પવિત્રતાનું પ્રતિક છે જે સામાન્ય રીતે સફેદ બળદ પર સવારી કરતી વખતે સફેદ રંગમાં દર્શાવવામાં આવે છે.  તેણીને ચાર હાથોથી દર્શાવવામાં આવી છે: તેણીના જમણા ઉપરના હાથમાં ત્રિશૂળ છે અને તેના ડાબા ડાબા હાથમાં, તેણી ડમરુ ધરાવે છે , અને અભયમુદ્રામાં જમણો હાથ. ચૈત્ર સુદ અષ્ટમી ની સવારે શુભ  સમય માં સૌથી પહેલા કળશની પૂજા સાથે મા દુર્ગાની પૂજા કરો. તેમને પીળા ફૂલ, માળા, સિંદૂર, કુમકુમ, અક્ષત અને મીઠાઈઓ અર્પણ કરો. આ સાથે નારિયેળ પણ અર્પણ કરો. હવે માતાજીની સમક્ષ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો અને દુર્ગા ચાલીસા, મહાગૌરી મંત્ર, સ્તુતિ વગેરેનો પાઠ કરીને છેલ્લે આરતી કરો. માતા મહાગૌરીને નારિયેળ બરફી અને લાડુ અર્પણ કરો. તમે નારિયેળ તેલ પણ આપી શકો છો. માતાને મોગરાના ફૂલ ખૂબ જ પ્રિય છે. તેથી દેવી માતાના ચરણોમાં મોગરાના ફૂલ ચઢાવો. :

તેણીએ સોનેરી કિનારીવાળી સફેદ સાડી પહેરી છે. : : શુંભ અને નિશુંભ નામના રાક્ષસોને ફક્ત પાર્વતીના કુંવારી, અપરિણીત સ્વરૂપ દ્વારા જ મારી શકાય છે . તેથી, બ્રહ્માની સલાહ મુજબ , શિવ વારંવાર પાર્વતીને કોઈ કારણ વગર, મજાક ઉડાવતા “કાલી” કહેતા. આ ચીડથી પાર્વતી ઉશ્કેરાઈ ગઈ, તેથી તેણીએ સુવર્ણ રંગ મેળવવા માટે બ્રહ્માને કઠોર તપસ્યા કરી. બ્રહ્માએ તેણીને વરદાન આપવામાં પોતાની અસમર્થતા સમજાવી અને તેના બદલે તેણીને તેણીની તપસ્યા બંધ કરીને શુંભ અને નિશુંભ રાક્ષસોનો વધ કરવા વિનંતી કરી. પાર્વતી સંમત થઈ અને હિમાલયમાં ગંગા નદીમાં સ્નાન કરવા ગઈ . પાર્વતી ગંગા નદીમાં પ્રવેશી અને સ્નાન કરતી વખતે, તેણીની કાળી ત્વચા સંપૂર્ણપણે ધોવાઈ ગઈ અને તે સફેદ વસ્ત્રો અને વસ્ત્રો પહેરેલી એક સુંદર સુવર્ણ સ્ત્રી તરીકે બહાર આવી, તેથી તેણીને “મહાગૌરી” ઉપનામ મળ્યું. : : પાર્વતી દેવતાઓ પ્રત્યે દયાથી કાળી થઈ ગઈ અને તેનું નામ કાલિકા રાખવામાં આવ્યું. ત્યારબાદ તેણી ચંડી ( ચંદ્રઘંટા ) માં પરિવર્તિત થઈ અને રા ધુમ્રલોચનનો વધ કર્યો. ચંડી અને મુંડને દેવી ચામુંડા દ્વારા મારી નાખવામાં આવ્યા જે ચંડીનાં ત્રીજા આંખમાંથી પ્રગટ થઈ. ત્યારબાદ ચંડીએ રક્તબીજ અને તેના ક્લોન્સને મારી નાખ્યા, જ્યારે ચામુંડાએ તેમનું લોહી પીધું. પાર્વતી ફરીથી કૌશિકીમાં પરિવર્તિત થઈ અને શુંભ અને નિશુંભને મારી નાખ્યા, ત્યારબાદ તે ફરીથી મહાગૌરીમાં પરિવર્તિત થઈ. તેથી પાર્વતીએ શુંભ અને નિશુંભનો વધ કર્યો, શિવ પુરાણ અને દેવી માહાત્મ્ય (માર્કંડેય પુરાણનો ભાગ) માં અનુક્રમે મહાસરસ્વતી અથવા અંબિકાના બિરુદ આપ્યા . : : માતા ગૌરી દેવી, શક્તિ અથવા માતા દેવી છે, જે દુર્ગા, પાર્વતી, કાલી અને અન્ય ઘણા સ્વરૂપોમાં દેખાય છે. તે શુભ, તેજસ્વી છે અને સારા લોકોનું રક્ષણ કરે છે અને ખરાબ કાર્યો કરનારાઓને સજા કરે છે. માતા ગૌરી આધ્યાત્મિક સાધકને જ્ઞાન આપે છે અને મૃત્યુના ભયને દૂર કરે છે. : બળદની પીઠ પર સવાર થઈને, તે કૈલાશ ઘરે પાછી ફરી, જ્યાં મહાદેવ તેની રાહ જોઈ રહ્યા હતા. બંને ફરી એકવાર ભેગા થયા અને તેમના પુત્રો, કાર્તિકેય અને ગણેશ સાથે ખુશીથી રહેતા હતા. માતાનો ધ્યાન મંત્ર
શ્વેતે વૃષેશમારુધા શ્વેતામ્બરધરા શુચિઃ ।મહાગૌરી શુભમ દદ્યાન્મહાદેવ પ્રમોદાદા ॥અથવા સંસ્થા તરીકે દેવી સર્વભૂતેષુ મા મહાગૌરી.નમસ્તેષ્યે નમસ્તેષ્યે નમસ્તેષ્યે નમો નમઃ ॥ : : :: માતા મહાગૌરીનું ધ્યાન
વન્દે વરિષ્ટિ કામાર્થે ચન્દ્રાર્ગકૃતશેખરમ્ ।સિંહારુધા ચતુર્ભુજા મહાગૌરી યશસ્વનિમ્ ।પૂર્ણન્દુ નિભમ ગૌરી સોમચક્રસ્થિતમ્ અષ્ટમ મહાગૌરી ત્રિનેત્રમ્.વરાભિતિકરણ ત્રિશુલ ડમરુધરં મહાગૌરી ભજેમ.પટામ્બર વેશભૂષા, કોમળ રમૂજ, નાનાલંકાર ભૂષિતમ્.પ્રફુલ્લ વંદના પલ્લવધરમ કતન કપોલં ત્રૈલોક્ય મોહનમ્.કામણિયા લાવણ્યં મૃણાલ ચન્દનગન્ધલિપ્તમ્ । : : : :  મંત્ર
ॐ महागौर्यै नमः ॥
ઓમ દેવી મહાગૌર્યાય નમઃ ::
નવરાત્રી દિવસ 8. માતા મહાગૌરી
એપ્રિલ 6, 2025, રવિવાર
આજનું નવરાત્રી રંગ – જાંબુડિયું
Purple color is associated with luxury, grandeur and nobility. Worshipping Navdurga wearing Purple bestows devotees with opulence and richness. So, do not shy away and don a beautiful purple outfit to receive the blessings of Goddess.

મહાગૌરીના સ્તોત્રનો પાઠ
સર્વસંકટ હન્ત્રી ત્વન્હિ ધન ઐશ્વર્ય પ્રદાયનીમ્ ।જ્ઞાનદા ચતુર્વેદમયી મહાગૌરી પ્રણમાભ્યહમ્ ।સુખ, શાંતિ, ધન અને ધાન્ય પ્રદાન કરે છે.ડમરુવાદ્ય પ્રિયા આદ્ય મહાગૌરી પ્રણમાભ્યહમ્ ।ત્રૈલોક્યમઙ્ગલ ત્વન્હિ તપત્રય હરણીમ્ ।વદાદં ચૈતન્યમયી મહાગૌરી પ્રણમામ્યહમ્ ।

માતા મહાગૌરીનું કવચ
ઓંકા ઓમ રા: પાતુ શિરહો મા, હી બિજન મા, હૃદયો.સ્વચ્છ બીજ હંમેશા જમીનમાં હાજર હોય છે.લલાતમ કરનો હું બીજન પાટુ મહાગૌરી મા નેત્રમ ઘરનો.કપોત ચિબુકો ચરબી પાતુ સ્વાહા મા સર્વવદનો ॥

Maa Mahagauri Aarti : મહાગૌરી માતાની આરતી
જય મહાગૌરી જગત કી માયા, જય ઉમા ભવાની જય મહામાયાહરિદ્વાર કનખલ કે પાસા, મહાગૌરી તેરા વહાં નિવાસાચંદ્રકલી ઔર મમતા અંબે, જય શક્તિ જય જય મા જગદંબેભીમા દેવી વિમલા માતા, કૌશિકી દેવી વિશ્વ વિખ્યાતહિમાચલ કે ઘર ગૌરી સ્વરૂપ તેરા, મહાકાલી દુર્ગા હૈ સ્વરૂપ તેરાસત સત હુન કુંડ મે થા જલાયા, ઉસી ઘુંએ ને રૂપ કાલી બનાયાબના ધર્મ સિંહ જો સવારીમાં આયા, તો શંકરે ત્રિશૂલ અપના દિખાયાતભી માં ને મહાગૌરી નામ પાયા, શરણ આનેવાલે કા સંકટ મિટાયાશનિવાર કો તેરી પૂજા જો કરતા, મા બિગડા હુઆ કામ ઉસકા બગડતાભક્તો બોલો તો સોચ તુમ ક્યા રહે હો, મહાગૌરી માં, તેરી હરદમ હી જય હો.

માતા કાલરાત્રી : ચંડવીરાં  ચંડમાયાં  રક્તબીજ પ્રભજ્જનીમ l : પં . શિબરથ :   લિરીકસ  વિડીયો :  ( ૧ ) : : નવરાત્ર  કી માં કૃપા કર લો મા : મહન્ત શિરોમણી ઓમ્ નાથ શર્મા : અનુરાધા પૌંડવાલ : ( ૨ ) : : ઓમ્  દેવી કાલરાત્રી નમઃ નમઃ : આકાશવાણી AIR : ( ૩ ) : : પ્રાર્થના  : સ્તુતિ : ચૈત્ર રામ નવરાત્રી : સાતમું નોરતું : :

The seventh form of Shakti is knows as ”Kalratri”. The fierce looking Maa Kalratri always bestows all round success and fulfills all desires to her devotee, though in this form of shakti, she is also knows as ”Shubhankari”. Maa protects sadhaks from the fear, frees sadhaks from the evil influence of planers, kills the enemies of her devotee.
On the seventh day of Navratri, one should chant the following Mantra of Kalratri.
Mantra: Om Aim Hrim Klim Shrim Kalaratrisarva I
Vashyam Kuru Kuru Viryam Dehi Dehi Ganeshvarayai Namah II
Glaom Hum Aim Hrim Shrim Ehi Ehi Kalaratri Aaveshaya Aaveshaya I
Prasphura Prasphura Sarvajana Samomhaya Samomhaya Hum Phat Swaha II

ॐ ऐं ह्रीं क्लीं श्रीं कालरात्रि सर्व I
वश्यं कुरु कुरु वीर्यं देहि देहि गणेश्र्वर्यै नमः II
ग्लौं हूं ऐं कुरु एहि एहि कालरात्रि आवेशय आवेशय I 
प्रस्फुर प्रस्फुर सर्वजन समोंहय समोंहय हूं फट स्वाहा I I

ચંડવીરાં  ચંડમાયાં  રક્તબીજ પ્રભજ્જનીમ l : :  સ્વર  : પં . શિબરથ :   લિરીકસ  વિડીયો : : સપ્તમ સ્તુતિ ( પરંપરાગત ) : : આલ્બમ  : નવદુર્ગા સ્તુતિ : તથાસ્તુ  ઈન્ડિયા  યુ ટ્યુબ રિલીઝ  ૧૧ / ૧૦ / ૨૦૧૮ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/Qnz7jJYsQCE?si=f2I1npf_rDyY3th5

** નવરાત્ર  કી માં કૃપા કર લો મા : મહન્ત શિરોમણી ઓમ્ નાથ શર્મા : : સ્વર  : અનુરાધા પૌંડવાલ : : Super cassette T Series ભક્તિ સાગર યુ ટ્યુબ રિલીઝ ૧ / ૧૦ ૨૦૧૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ  : : : :

https://youtu.be/9GPDkEWFuvc?si=uJW9Tc1-ZpUn5GF

*** ઓમ્ દેવી કાલરાત્રી નમઃ નમઃ : : માતા કાલરાત્રી સ્તુતિ : નેરેટીવ વિડીયો : આકાશવાણી AIR : યુ ટ્યુબ રિલીઝ  ૪ / ૪ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું  / સાંભળીએ : : : : 

https://youtu.be/RLCD0hP1rv8?si=L3T7V8mVgnoxz1h3

માતા કાલરાત્રી : : કાલરાત્રિનો તાંત્રિક બીજમંત્ર :  ऊं ऐं ह्रीं क्लीं कालरातै नम:

માતા કાલરાત્રિનો તાંત્રિક મંત્ર ऊं ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै ऊं कालरात्रि दैव्ये नम: क्रीं क्रीं क्रीं ह्रीं ह्रीं हूं हूं क्रीं क्रीं ह्रीं ह्रीं हूं हूं स्वाहाમાતા કાલરાત્રિ મંત્ર

જય ત્વં દેવિ ચામુણ્ડે જય ભૂતાર્તિ હારિણિ।
જય સાર્વગતે દેવિ કાલરાત્રિ નમોસ્તુતે ! !

નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની ઉપાસના આ મંત્રથી કરવી જોઈએ-

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी। वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥ : : : : : : : દુર્ગા સપ્તમશતી અનુસાર માતા કાલરાત્રીની પૂજા કરવાથી વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે. શત્રુઓનો નાશ થાય છે. માતાનો રંગ કાળો હોવાના કારણે તમને કાલરાત્રી કહેવાય છે. : : કાલરાત્રીના ત્રણ નેત્ર છે. હાથોમાં ખડગ અને કાંટા છે. સાથે જ તેમની વાહન ગદર્ભ છે. માતા દુર્ગાનું આ સ્વરૂપ ખુબ જ આક્રામક અને ભયભીત કરનારું હોય છે. માતા કાલરાત્રીની પૂજા કરવાથી વ્યક્તિનો શનિ દોષ, સાડાસાતી અને પનોતીના પ્રભાવમાંથી મુક્તિ મળે છે. : : ભગવાન ગણેશની સ્તુતિ કરો. ત્યારબાદ ધૂપ અને દીવો પ્રગટાવો. ત્યારબાદ કળશ દેવતાની વિધિવત પૂજા કરો. ત્યારબાદ માતા કાલરાત્રીની પૂજામાં અક્ષત, ધૂપ, રાતરાણીના ફૂલ, ગંધ, રોલી, ચંદનનો ઉપયોગ કરતા પૂજા કરો. : : માતા કાલરાત્રીને ગોળ અને ગોળની બનેલી વસ્તુ પસંદ છે. એટલા માટે મહા સપ્તમીના દિવસે માતારાનીને ગોળમાંથી બનેલી ચીજોનો ભોગ લગાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. માતા કાલરાત્રી પ્રસંન્ન થઇને બધી જ મનોકામના પૂર્ણ કરે છે. માતા કાલરાત્રી હંમેશા પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે અને આ કારણે માતાનું એક નામ શુભંકરી પણ છે. : :  માતા કાલરાત્રિ પરાશક્તિઓ(કાળા જાદુ)ની સાધના કરતા જાતકોની વચ્ચે ખૂબ જ જાણીતાં છે, માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહબાધાઓ દૂર થઈ જાય છે. ભક્તોની રક્ષા માટે દેવી દુર્ગા ભયાનક કાળરાત્રિના સ્વરૂપમાં પ્રકટ થયાં હતાં. : : શરીર રાતના અંધારા જેવું કાળું હોય છે, તેમના વાળ વિખેરાયેલા હોય છે અને તેમના ગળામાં વિદ્યુતની માળા છે. તેમનાં ત્રણ નેત્ર છે તથા તેમના શ્વાસથી અગ્નિ નીકળતો હોય છે.મસ્તક પર શિવજીની જેમ ત્રીજી આંખ છે. ત્રીજું નેત્ર આપણા અંતર્મનનું પ્રતીક છે. એનો સ્પષ્ટ અર્થ છે કે જ્યારે આપણે ભક્તિના માર્ગ પર ચાલીએ છીએ ત્યારે ઇશ્વરની નજીક પહોંચી જઇએ છીએ તો ત્રીજી આંખ એટલે અંતર્મન જ આપણને યોગ્ય માર્ગ દેખાડે છે. જ્યારે કોઈ સાધકની સાથે આવી સ્થિતિ થઈ જાય તો સમજી લેવું જોઈએ કે તે ભક્તિના છેલ્લા તબક્કાની તરફ છે, જ્યાંથી તેને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. :   કાલરાત્રિનું વાહન ગર્દભ(ગધેડો) છે. : : દૈત્ય શુભ-નિશુંભ અને રક્તબીજે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. એનાથી ચિંતિત થઈને બધા દેવતાગણો શિવજીની પાસે ગયા, શિવજીએ દેવી પાર્વતીને રાક્ષસોનો વધ કરી પોતાના ભક્તોનું રક્ષણ કરવા કહ્યું. શિવજીની વાત માનીને પાર્વતીજીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને શુંભ-નિશુંભનો વધ કર્યો, પરંતુ દુર્ગાજીએ જેવો રક્તબીજને માર્યો તેના શરીરમાંથી નીકળેલા રક્તથી લાખો રક્તબીજ ઉત્પન્ન થઈ ગયાં. એને જોઈને દુર્ગાજીએ પોતાના તેજથી કાલરાત્રિને ઉત્પન્ન કર્યા. ત્યાર બાદ દુર્ગાજીએ રક્તબીજને માર્યો તે તેના શરીરથી નીકળતા રક્તને કાલરાત્રિએ પોતાના મુખમાં ભરી દીધું અને બધાનું ગળું કાપતાં-કાપતાં રક્તબીજનો વધ કર્યો. : :

માતા કાલરાત્રીની આરતી
काल के मुंह से बचाने वालीदुष्ट संहारिणी नाम तुम्हारामहा चंडी तेरा अवतारापृथ्वी और आकाश पर सारामहाकाली है तेरा पसाराखंडा खप्पर रखने वालीदुष्टों का लहू चखने वालीकलकत्ता स्थान तुम्हारासब जगह देखूं तेरा नजारासभी देवता सब नर नारकृपा करे तो कोई भी दुः ख नाना कोई चिंता रहे ना बीमारीना कोई गम ना संकट भारीउस पर कभी कष्ट ना आवेमहाकाली मां जिसे बचावेतू भी ‘भक्त’ प्रेम से कहकालरात्रि मां तेरी जय.

માતા કાલરાત્રી : નવદુર્ગા નું સાતમું સ્વરૂપ .

માતા કાલરાત્રી : : શુભ અને હિંમતની દેવી: કાલરાત્રિ ( સંસ્કૃત : कालरात्रि , રોમન ભાષામાં :  કાલરાત્રિ ) એ દેવી મહાદેવીના નવ નવદુર્ગા સ્વરૂપોમાંનું સાતમું સ્વરૂપ છે . તેમનો સૌપ્રથમ ઉલ્લેખ દેવી મહાત્મ્યમાં જોવા મળે છે . કાલરાત્રિ એ દેવીના ભયાનક સ્વરૂપોમાંનું એક છે. : : હથિયાર :
વજ્ર અને વક્ર તલવાર, અભયમુદ્રા, વરદમુદ્રા : : વાહન : ખચ્ચર , સિંહ કે વાઘ : : મંત્ર : એકવેણી જપકર્ણપુરા નગ્ન કાલरात्रीषणा | दंष्ट्रालवदनं घोरं मुक्तकेश्वरम् || ललजतक्षं लंबोष्टिं लोकर्णं तथैव च | वामपादोल्लासोल्लोह लतकन्तकभूषणम् || : : કાલિ અને કાલરાત્રિ નામો એકબીજાના બદલે વાપરવામાં આવે તે અસામાન્ય નથી, જોકે કેટલાક લોકો આ બે દેવતાઓને અલગ ગણે છે. પરંપરાગત રીતે નવરાત્રી ઉજવણીની નવ રાત્રિઓ દરમિયાન કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે . ખાસ કરીને નવરાત્રીનો સાતમો દિવસ તેમને સમર્પિત છે, અને તેમને દેવીનું સૌથી ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે, તેમનું સ્વરૂપ ભયનું કારણ બને છે. દેવીનું આ સ્વરૂપ બધા રાક્ષસો, ભૂત, દુષ્ટ આત્માઓ અને નકારાત્મક શક્તિઓનો નાશ કરનાર માનવામાં આવે છે, જેઓ તેમના આગમનની જાણ થતાં ભાગી જાય છે. :: સૌધિકાગમ , ઓરિસ્સા ના એક પ્રાચીન તાંત્રિક ગ્રંથ અનુસાર દરેક કેલેન્ડર દિવસના રાત્રિ ભાગ પર શાસન કરતી દેવી તરીકે કરવામાં આવ્યું છે. તેણી મુગટ ચક્ર (જેને સહસ્રાર ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે ) સાથે પણ સંકળાયેલી છે, જે ઉપાસકને સિદ્ધિઓ (અલૌકિક કુશળતા) અને નિધિઓ (ધન) આપે છે: ખાસ કરીને જ્ઞાન, શક્તિ અને સંપત્તિ. : : શુભંકરી (शुभंकरी) તરીકે પણ ઓળખાય જેનો સંસ્કૃતમાં અર્થ શુભ થાય છે, કારણ કે એવી માન્યતા છે કે તે હંમેશા તેના ભક્તોને સકારાત્મક પરિણામો આપે છે. તે તેના ભક્તોને નિર્ભય બનાવે છે. : અશ્વત્થામા એ પાંડવોના / દ્રૌપદી પુત્રો ને યુદ્ધ ના નિયમ વિરુદ્ધ રાત્રી દરમિયાન ઊંઘ માં મારી નાખેલા ત્યારે કાલરાત્રી ત્યાં ઉપસ્થિત રહેલી. : તેથી વિસર્જન ની શ્યામલ શક્તિ તથા  ભ્રમ ની ભયંકર રાત્રી ગણાય છે. : શિવ- પાર્વતીને રાક્ષસ રાજા દુર્ગામાસુર દ્વારા ભયભીત કરવામાં આવતા દેવતાઓને મદદ કરવા વિનંતી કરેલી તે દેવી કાલરાત્રીને સ્વીકારેલી સ્કંદપુરાણમાં  લખ્યું છે  , “… એક સ્ત્રી જેની સુંદરતાએ ત્રણ લોકના રહેવાસીઓને મોહિત કર્યા હતા.. . તેણીએ તેમના મુખના શ્વાસથી તેમને રાખમાં ફેરવી દીધા .” : દેવી ભાગવત પુરાણ

પાર્વતીના શરીરમાંથી દેવી અંબિકા (જેને કૌશિકી અને ચંડિકા તરીકે પણ ઓળખવામાં આવે છે) બહાર આવ્યા પછી, પાર્વતીની ત્વચા અત્યંત કાળી, લગભગ કાળી, કાળા વાદળોના રંગ જેવી થઈ જાય છે. તેથી, પાર્વતીને કાલિકા અને કાલરાત્રિ નામ આપવામાં આવ્ય . તેણીને બે હાથ ધરાવતી, તરંગ અને લોહીથી ભરેલી ખોપરીના પ્યાલા ધરાવતી તરીકે વર્ણવેલ છે , અને તે આખરે રાક્ષસ રાજા, શું્ભને મારી નાખે છે.
કાલરાત્રિ શબ્દ રાત્રિના અંધકારનો ઉલ્લેખ કરે છે , એક એવી સ્થિતિ જે સામાન્ય રીતે સામાન્ય વ્યક્તિઓ માટે ભયાનક હોય છે, પરંતુ દેવીના ભક્તો માટે ફાયદાકારક માનવામાં આવે છે. :
કાલરાત્રીના નામ લલિતા સહસ્રનામ ( બ્રહ્માંડ પુરાણમાં જોવા મળે છે અને લક્ષ્મી સહસ્રનામનો સમાવેશ થાય છે. ): કાળો રંગ સૃષ્ટિ પહેલાંના આદિકાળના અંધકાર અને અજ્ઞાનના અંધકારનો સંદર્ભ આપે છે. તેથી, દેવીના આ સ્વરૂપને અજ્ઞાનના અંધકારનો નાશ કરનાર તરીકે પણ જોવામાં આવે  છે. :: કાલરાત્રિનું આહ્વાન કરવાથી ભક્તને સમયની ઉત્તેજક ગુણવત્તા અને રાત્રિના સર્વગ્રાહી સ્વભાવથી સશક્ત બનાવવામાં આવે છે, જેનાથી તમામ અવરોધો દૂર થાય છે અને તમામ કાર્યોમાં સફળતા મળે છે. ::
રક્તબીજ નામનો એક રાક્ષસ આવ્યો. રક્તબીજને વરદાન મળ્યું હતું કે જો તેના લોહીનું એક ટીપું પણ જમીન પર પડે, તો તેનો એક ક્લોન ઉત્પન્ન થશે. જ્યારે કાલરાત્રીએ તેના પર હુમલો કર્યો, ત્યારે તેના વહેતા લોહીથી તેના ઘણા ક્લોન ઉત્પન્ન થયા. તેથી, તેને હરાવવાનું અશક્ય બન્યું. તેથી યુદ્ધ કરતી વખતે, ગુસ્સે થયેલી કાલરાત્રીએ તેનું લોહી પીધું જેથી તે નીચે ન પડે, આખરે રક્તબીજને મારી નાખ્યો અને દેવી ચંડી તેના સેનાપતિઓ, શુંભ અને નિશુંભને મારવામાં મદદ કરી. તે એટલી ઉગ્ર અને વિનાશક બની ગઈ કે તે તેની સામે આવનાર દરેકને મારવા લાગી. બધા દેવતાઓએ તેને રોકવા માટે શિવની સામે પ્રાર્થના કરી, તેથી શિવે તેને રોકવાનો પ્રયાસ કરતા તેના પગ નીચે આવવાનું નક્કી કર્યું. જ્યારે તે બધાને મારવામાં વ્યસ્ત હતી, ત્યારે શિવ તેના પગ નીચે દેખાયા. તેના પ્રિય પતિને પગ નીચે જોઈને, તેણીએ તેની જીભ કરડી, શિવને ઊભા રહેવામાં મદદ કરી અને અપરાધભાવમાં, તે લડાઈ ભૂલી ગઈ, તેથી શિવે તેને શાંત કરી. : : જ્યારે વિનાશ આવે છે, ત્યારે દેવી પોતાને કાલરાત્રિમાં રૂપાંતરિત કરે છે, જે કોઈ પણ અવશેષ છોડ્યા વિના બધા સમયને ભસ્મ કરે છે. :: દુર્ગાસુર કૈલાસ પર આક્રમણ કરવા આવ્યો, ત્યારે પાર્વતીએ તેની સાથે યુદ્ધ કર્યું અને તેને મારી નાખ્યો, જેના કારણે તેનું નામ દુર્ગા પડ્યું. ::
આ દેવીના અન્ય, ઓછા જાણીતા નામોમાં રૌદ્રી અને ધુમોર્ણાનો સમાવેશ થાય છે. :: કાલનો વિચાર બધી વસ્તુઓના ભક્ષક તરીકે થયો, એ અર્થમાં કે સમય બધું જ ખાઈ જાય છે. કાલરાત્રિનો અર્થ “સમયનો મૃત્યુ” પણ થઈ શકે છે. મહાનિર્વાણ તંત્રમાં, બ્રહ્માંડના વિસર્જન દરમિયાન, કાલ (સમય) બ્રહ્માંડને ખાઈ જાય છે અને તેને સર્વોચ્ચ સર્જનાત્મક શક્તિ, કાલિ તરીકે જોવામાં આવે છે.  કાલી એ કલામ (કાળો, ઘેરો રંગ) નું સ્ત્રીલિંગ સ્વરૂપ છે. : કાલરાત્રિનો રંગ સૌથી કાળી રાત્રિ જેવો છે, તેના વાળ ખૂબ જ ભરેલા છે અને તેનું સ્વરૂપ સ્વર્ગીય છે. તેના ચાર હાથ છે – ડાબા બે હાથમાં તીર અને વજ્ર છે અને જમણા બે હાથમાં વરદ (આશીર્વાદ) અને અભય (રક્ષણ) મુદ્રા છે . તે ચંદ્રની જેમ ચમકતો હાર પહેરે છે. કાલરાત્રિને ત્રણ આંખો છે જે વીજળી જેવા કિરણો નીકળે છે. જ્યારે તે શ્વાસ લે છે અથવા બહાર કાઢે છે ત્યારે તેના નાકમાંથી જ્વાળાઓ નીકળે છે. [તેનો સવાર ગધેડો છે, જેને ક્યારેક શબ તરીકે ગણવામાં આવે છે. આ દિવસે વાદળી, લાલ અને સફેદ રંગો પહેરવા જોઈએ.

કાલરાત્રિનો દેખાવ દુષ્ટો માટે વિનાશ લાવનાર માનવામાં આવે છે. પરંતુ તે હંમેશા તેના ભક્તો માટે સારા ફળ આપે છે અને તેનો સામનો કરતી વખતે ભય ટાળવો જોઈએ, કારણ કે તે આવા ભક્તોના જીવનમાંથી ચિંતાના અંધકારને દૂર કરે છે. નવરાત્રિના સાતમા દિવસે તેની પૂજાને યોગીઓ અને સાધકો દ્વારા ખાસ મહત્વ આપવામાં આવે છે. : : મંત્ર
ॐ देवी કાલરાત્ર્યૈ નમ: ઓં દેવી કાલરાત્ર્યાય નમઃ

માં કાલરાત્રી મંત્ર – મા કાલરાત્રી મંત્ર:

या देवी सर्वभूतेषु माँ कालरात्रि रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नम: [ 16 ]

ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्छे नम:।
સપ્તમં કાલરાત્રિ. સપ્તમં કાલરાત્ર્યે નમ: ।
ॐ ऐं ह्रीं क्लीं श्री कालरात्रि सर्व वश्यं कुरु कुरु वीर्य देहि देहि गणैश्वर्यै नम: ।
ધ્યાન મંત્ર

करालवंदना धोरां मुक्तकेशी चतुर्भुजाम्। કાલરાત્રિં કરલિંકા દિવ્યાં વિદ્યુતમાલા વિભૂષિતામ્ ॥

કરલવંદના ધોરમ મુક્તકેશી ચતુર્ભુજમ્ । કાલ રાત્રીમ કરલિકમ દિવ્યં વિદ્યુતમાલા વિભૂષિતમ્ : :
નવરાત્રી દિવસ 7  માતા કાલરાત્રી
એપ્રિલ 5, 2025, શનિવાર
આજનું નવરાત્રી રંગ – નિસ્તેજ
Grey color represents balanced emotions and keeps the person down-to-earth. This color is also appropriate for those who want to participate in Navratri celebrations and make a subtle style statement with this undertone color shade.

માતા કાત્યાયની : જય કાત્યાયની મા , જય જય કાત્યાયની મા : મહન્ત શિરોમણી ઓમ્ નાથ શર્મા : અનુરાધા પૌંડવાલ : ( ૧ ) : : ચૈત્ર રામ નવરાત્રી : પ્રાર્થના : સ્તુતિ છઠ્ઠું નોરતું : :

જય કાત્યાયની મા , જય જય કાત્યાયની મા : મહન્ત શિરોમણી ઓમ્ નાથ શર્મા : અનુરાધા પૌંડવાલ : Super cassette T Series ભક્તિ સાગર યુ ટ્યુબ રિલીઝ  ૨૨ / ૩ / ૨૦૧૨ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/PHH0y1YPNGU?si=_AY3grgUPFAYNq4C


માતા કાત્યાયની : સ્તુતિ



नमस्ते   त्रिजगद्वन्द्ये   संग्रामे    जयदायिनि।

प्रसीद   विजयं   देहि   कात्यायनि  नमोSस्तु ते ।।1।।



सर्वशक्तिमये दुष्टरिपुनिग्रहकारिणि।

दुष्टजृम्भिणि   संग्रामे   जयं   देहि  नमोSस्तु ते।।2।।



त्वमेका   परमा   शक्ति:   सर्वभूतेष्ववस्थिता।

दुष्टं  संहर  संग्रामे  जयं देहि      नमोSस्तु ते।।3।।



रणप्रिये      रक्तभक्षे       मांसभक्षणकारिणि।

प्रपन्नार्तिहरे  युद्धे   जयं  देहि  नमोSस्तु ते।।4।।



खट्वांगासिकरे मुण्डमालाद्योतितविग्रहे।

ये त्वां  स्मरन्ति  दुर्गेषु  तेषां दु:खहरा भव।।5।।



त्वत्पादपंकजाद्दैन्यं   नमस्ते    शरणप्रिये।

विनाशय रणे शत्रून् जयं देहि नमोSस्तु ते।।6।।



अचिन्त्यविक्रमेSचिन्त्यरूपसौन्दर्यशालिनि।

अचिन्त्यचरितेSचिन्त्ये जयं देहि नमोSस्तु ते।।7।।



ये त्वां स्मरन्ति दुर्गेषु देवीं दुर्गविनाशिनीम्।

नावसीदन्ति  दुर्गेषु  जयं  देहि नमोSस्तु ते।।8।।



महिषासृक् प्रिये   संख्ये   महिषासुरमर्दिनि।

शरण्ये गिरिकन्ये मे जयं देहि नमोSस्तु ते।।9।।



प्रसन्नवदने       चण्डि     चण्डासुरमर्दिनि।

संग्रामे  विजयं देहि शत्रूण्जहि नमोSस्तु ते।।10।।



रक्ताक्षि    रक्तदशने   रक्तचर्चितगात्रके।

रक्तबीजनिहन्त्री त्वं जयं देहि नमोSस्तु ते।।11।।



निशुम्भशुम्भसंहन्त्रि  विश्वकर्त्रि  सुरेश्वरि।

जहि शत्रूण् रणे नित्यं जयं देहि नमोSस्तु ते।।12।।



भवान्येतज्जगत्सर्वं  त्वं  पालयसि  सर्वदा।

रक्ष  विश्वमिदं मातर्हत्वैतान् दुष्टराक्षसान्।।13।।



त्वं हि  सर्वगता  शक्तिर्दुष्टमर्दनकारिणि।

प्रसीद जगतां मातर्जयं  देहि नमोSस्तु ते।।14।।



दुर्वृत्तवृन्ददमनि    सद्वृत्तपरिपालिनि।

निपातय  रणे  शत्रूण्जयं देहि नमोSस्तु ते।।15।।



कात्यायनि  जगन्मात:   प्रपन्नार्तिहरे  शिवे।

संग्रामे   विजयं  देहि  भयेभ्य:  पाहि  सर्वदा।।16।।



।।इति श्रीमहाभागवते महापुराणे श्रीरामकृता कात्यायनिस्तुति: सम्पूर्णा।।

કાત્યાયનિ મંત્ર

કાત્યાયનિ મંત્રાઃ
કાત્યાયનિ મહામાયે મહાયોગિન્યધીશ્વરિ ।
નંદ ગોપસુતં દેવિપતિં મે કુરુ તે નમઃ ॥

॥ઓં હ્રીં કાત્યાયન્યૈ સ્વાહા ॥ ॥ હ્રીં શ્રીં કાત્યાયન્યૈ સ્વાહા ॥

વિવાહ હેતુ મંત્રાઃ
ઓં કાત્યાયનિ મહામાયે મહાયોગિન્યધીસ્વરિ ।
નંદગોપસુતં દેવિ પતિં મે કુરુ તે નમઃ ॥

હે ગૌરી શંકરાર્ધાંગિ । યથા ત્વં શંકરપ્રિયા ॥
તથા માઁ કુરુ કલ્યાણિ । કાંત કાંતા સુદુર્લભામ્॥

ઓં દેવેંદ્રાણિ નમસ્તુભ્યં દેવેંદ્રપ્રિય ભામિનિ।
વિવાહં ભાગ્યમારોગ્યં શીઘ્રં ચ દેહિ મે ॥

ઓં શં શંકરાય સકલ જન્માર્જિત પાપ વિધ્વંસ નાય પુરુષાર્થ ચતુસ્ટય લાભાય ચ પતિં મે દેહિ કુરુ-કુરુ સ્વાહા ॥

વિવાહાર્થં સૂર્યમંત્રાઃ
ઓં દેવેંદ્રાણિ નમસ્તુભ્યં દેવેંદ્રપ્રિય ભામિનિ ।
વિવાહં ભાગ્યમારોગ્યં શીઘ્રલાભં ચ દેહિ મે ॥

માતા કાત્યાયની

માતા કાત્યાયની : માતા દેવીની પૂજા કરનાર ઋષિ કાત્યાયનની પુત્રી, : વાહન : બળદ ના સ્વરૂપનો સિંહ  : હથિયાર : ખડગા (લોંગ્સવર્ડ) , પદ્મ અથવા કમળ , અભય મુદ્રા, વરદ મુદ્રા : : મંત્ર : चंद्रहासोज्जवलकरा शार्दूलवरवाहना। कात्यायनी शुभं दध्यादेवी दानवघातिनि। : : મહાદેવીનું એક સ્વરૂપ છે અને જુલમી રાક્ષસ મહિષાસુરનો વધ કરનાર છે . તે નવદુર્ગાઓમાં છઠ્ઠી છે, જે નવરાત્રિના તહેવાર દરમિયાન પૂજાય છે.  તેણીને ચાર, દસ કે અઢાર હાથ સાથે દર્શાવવામાં આવી છે . સંસ્કૃત શબ્દકોશ અમરકોષમાં દેવી આદિ પરાશક્તિને આ બજું નામ આપવામાં આવ્યું છે (દેવીપાર્વતીના નામ – ઉમા , કાત્યાયની , ગૌરી , કાલી , હૈમવતી , ઈશ્વરી ) : : દેવી કાત્યાયનીને ત્રણ આંખો અને ચાર હાથ છે. તેમના ડાબા હાથમાં તલવાર અને બીજા હાથમાં કમળ છે. તેમના જમણા હાથમાં વરદ મુદ્રા (વરદાન આપતી) અને અભય મુદ્રા (ભય, પરોપકાર અને રક્ષણનું નિરાકરણ) જોઈ શકાય છે. તેમના કપાળ પર અર્ધચંદ્રાકાર ચંદ્ર હોવાથી, દેવી કાત્યાયની સિંહ પર સવારી કરે છે. : : યોદ્ધા દેવી છે, જેમાં ભદ્રકાલી અને ચંડિકાનો પણ સમાવેશ થાય છે . પરંપરાગત રીતે લાલ રંગ સાથે સંકળાયેલી છે, જેમ કે શક્તિનું આદિમ સ્વરૂપ પાર્વતી સાથે (  પતંજલિના પાણિની પરના બીજી સદી BCE માં લખેલ મહાભાષ્યમાં કહ્યાં પ્રમાણે ) : દેવતાઓના ક્રોધ ને લીધે સંયુક્ત શક્તિ થી તેજ ના પર્વત માથી જન્મ થયો. અને  અસ્ત્ર શસ્ત્ર મળ્યાં.: અને મહિષાસુર માર્યો. : ૪ / ૫ / ૧૦ મી સદીમાં પુરાણો માં ઉલ્લેખ થયાં છે. : દક્ષિણ છેડે કિશોરાવસ્થામાં રહેતી દેવી કન્યાકુમારીને કાત્યાયની અથવા પાર્વતીનો અવતાર કહેવામાં આવે છે . તે તપસ્યા અને સંન્યાસની દેવી છે. પોંગલ ( થાઈ પોંગલ ) દરમિયાન, એક લણણીનો તહેવાર, જે મકર સંક્રાંતિ સાથે આવે છે અને તમિલનાડુમાં ઉજવવામાં આવે છે, યુવાન છોકરીઓ વરસાદ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતી હતી અને આખા મહિના દરમિયાન, તેઓ દૂધ અને દૂધના ઉત્પાદનો ટાળતી હતી. સ્ત્રીઓ વહેલી સવારે સ્નાન કરતી હતી અને ભીની રેતીમાંથી કોતરેલી કાત્યાયનીની મૂર્તિની પૂજા કરતી હતી. તમિલ કેલેન્ડરમાં થાઈ મહિનાના પહેલા દિવસે (જાન્યુઆરી-ફેબ્રુઆરી) તપસ્યાનો અંત આવતો હતો . મંત્ર

चंद्रहासोज्जवलकरा शार्दूलवरवाहना। કાત્યાયની શુભં દધ્યાદેવી દાનવઘાતિનિઃ

ચંદ્રહાસોજ્જ્વલાકાર |

શાર્દુલાવરા વાહન ||

કાત્યાયની શુભમ દાદા |

દેવી દાનવ ઘાતિની ||

ॐ देवी कात्यायन्यै नम: ॐ દેવી કાત્યાયનાય નમઃ

ચન્દ્રહસોજ્જ્વલાકાર શાર્દુલવરાવાહન |

કાત્યાયની શુભમ દદ્યાદ્ દેવી દાનવઘાટિની ||

યા દેવી સર્વભૂતેષુ મા કાત્યાયની રૂપેણા સંસ્થિતા |

નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્યાય નમો નમઃ ||

ધ્યાન મંત્ર

स्वर्णाज्ञा चक्र स्थितां षष्ठम दुर्गा त्रिनेत्राम्। वराभीत करां षग्पदधरां कात्यायनसुतां भजामि ॥ સ્વર્ણગ્ય ચક્ર સ્થિતમ્ શાષ્ટમ દુર્ગા ત્રિનેત્રમ્. વરાભિતં કરમં ષડ્ગપદ્મધરમ્ કાત્યાયનસુતં ભજામિ
નવરાત્રી દિવસ 6  માતા કાત્યાયની
એપ્રિલ 4, 2025, શુક્રવાર
આજનું નવરાત્રી રંગ – લીલો
Green color symbolizes nature and evokes a sense of growth, fertility, peace and serenity. Wear Green on Friday and let the Goddess bestows you with tranquillity. Green also represents new beginnings in life.

માતા સ્કંદમાતા : વન્દે વાન્ચિતે કમાર્થે ચંદ્રાધિત : ( ૧ ) : : નવરાત્રી  કે પાંચ દીન સ્કંદમાતા મહારાની , ઈસકા મમતા રૂપ હૈ : અનુરાધા પૌંડવાલ : ( ૨ ) : : ચૈત્ર રામ નવરાત્રી : પ્રાર્થના : સ્તુતિ : પાંચમું નોરતું : :

માતા સ્કંદમાતા: સ્તુતિ  : રાધિકા ચોપ્રા : આકાશવાણી  AIR : યુ ટ્યુબ રિલીઝ  ૨૪ / ૯ / ૨૦૧૭  : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/UEZq1Yats6I?si=MJeI_WtMKnvC_8d-

** નવરાત્રી  કે પાંચ દીન સ્કંદમાતા મહારાની , ઈસકા મમતા રૂપ હૈ : દૂર્ગા સપ્ત સાતી : મહંત શિરોમણી ઓમ્ નાથ  શર્મા : :  અનુરાધા પૌંડવાલ : : Super cassette T Series ભક્તિ  સાગર યુ ટ્યુબ રિલીઝ ૨૨ / ૩ / ૨૦૧૨ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/JsFENTcs0hg?si=LDB741YKunf4X-jj

માતા સ્કંદમાતા : ભગવતી દુર્ગાની પાંચમી શક્તિનું નામ સ્કંદમાતા છે. નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોનું મન વિશુદ્ધ ચક્ર ઉપર રહેતું હોય છે. સ્કંદ કુમાર (કાર્તિકેય) ની માતા હોવાને લીધે દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંદમાતા નામ આપવામાં આવ્યું છે. તેમના ખોળામાં સ્કંદ બાળરૂપમાં વિરાજમાન છે. સ્કંદમાતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે. તે અલૌકિક પ્રભામંડળ પ્રતિક્ષણ તેમના યોગક્ષેમનું નિર્વહન કરે છે. એકાગ્રભાવથી મનને પવિત્ર કરીને માતાની સ્તુતિ કરવાથી દુઃખોથી મુક્તિ મેળવીને મોક્ષનો માર્ગ સુલભ થાય છે. : : સર્વ લોકો શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી. ત્યારબાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો. જ્યારે કાર્તિકેય મોટો થયો ત્યારે તેણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો. ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદમાતા કહેવામાં આવે છે. પુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંદમાતાના મહિમાનું વર્ણન છે. : કાર્તિકેય કે કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છે. જેમનું એક નામ છે સ્કંદ. અને આ સ્કંદ નામ પરથી જ દેવી સ્કંદમાતાના નામે પૂજાય છે. દેવીને ચાર ભુજાઓ છે. તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે. ત્રીજા હાથે તેમણે ખોળામાં બેઠેલ બાળ કાર્તિકેયને પકડેલા છે. તથા તેમનો ચોથો હાથ વરદમુદ્રામાં છે. દેવીનું વાહન સિંહ છે. નવરાત્રીના પાંચમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીને ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે. જેને લીધે તેમને ‘પદ્માસના દેવી’ પણ કહેવાય છે. દેવીનો વર્ણ શુભ્ર, સફેદ છે. : : માતાના ખોળામાં સિંદૂર, લાલ બંગડી, લાલ બિંદી અને લાલ ફૂલ અર્પણ કરવા જોઇએ. એક લાલ વસ્ત્રમાં લાલ ચોખા કરીને માના ખોળામાં અર્પણ કરો. આ રીતે પૂજન વિધિ કરવાથી મા પસન્ન થાય છે અને સંતાનનું સુખ આપે છે. કુમાર કાર્તિકેયની રક્ષા માટે જ્યારે માતા પાર્વતી ક્રોધમાં આદિશક્તિના રૂપમાં પ્રગટ થયા તો ઈન્દ્ર ભયથી ધ્રૂજવા લાગ્યા. ઈન્દ્ર પોતાનો જીવ બચાવવા માટે દેવીની ક્ષમા માંગવા લાગ્યો. કુમાર કાર્તિકેયનું એક નામ સ્કંદ છે, તેથી માતાની ઉજવણી કરવા માટે, ઇન્દ્ર દેવતાઓ સાથે સ્કંદમાતા નામથી દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરી. આ સમયથી, દેવી તેના પાંચમા સ્વરૂપમાં સ્કંદમાતા તરીકે ઓળખાવા લાગી. : સાધકને બુધ ગ્રહ સંબંધિત સમસ્યાઓ અને દોષમાંથી પણ મુક્તિ મળી જાય છે. :  પૂજા માટે કુશ અથવા કામળાનું પવિત્ર આસન પાથરીને બેસવું જોઈએ.

ફળદાયી મંત્ર

| ૐ એં હ્રીં ક્લીં સ્કંદમાતાયૈ નમ : ||

માતા સ્કંદમાતા : માતૃત્વ ની દેવી : વાહન  : સિંહ અને કમળ : નામ સ્કંદ પરથી આવ્યું છે , જે યુદ્ધ દેવતા કાર્તિકેયનું વૈકલ્પિક નામ છે અને માતા , જેનો અર્થ થાય છે માતા. : મંત્ર
सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया। શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની ॥ : : સ્કંદમાતા ચાર હાથવાળી, ત્રણ આંખોવાળી અને સિંહ પર સવારી કરે છે. [ 3 ] તેમનો એક હાથ ભય દૂર કરનારી અભયમુદ્રા સ્થિતિમાં છે જ્યારે બીજો હાથ તેમના ખોળામાં તેમના પુત્ર સ્કંદના શિશુ સ્વરૂપને પકડી રાખવા માટે વપરાય છે. તેમના બાકીના બે હાથ સામાન્ય રીતે કમળના ફૂલો પકડીને દર્શાવવામાં આવે છે. તેમનો રંગ હળવો છે, અને જેમ જેમ તેમને ઘણીવાર કમળ પર બેઠેલા ચિત્રમાં દર્શાવવામાં આવે છે, તેમ તેમ તેમને ક્યારેક પદ્માસની તરીકે ઓળખવામાં આવે છે. :  “અગ્નિ દેવી” તરીકે ઓળખાતી અને ભક્તોને મુક્તિ, શક્તિ, સમૃદ્ધિ, ખજાના, શાણપણ (ભલે અભણ હોય) અને તેમની બધી ઇચ્છાઓની પરિપૂર્ણતાથી પુરસ્કાર આપતી માનવામાં આવતી, સ્કંદમાતા સૂર્યની તેજસ્વીતા ધરાવે છે. નિઃસ્વાર્થ ભક્તોને શક્તિ, સમૃદ્ધિ અને જીવનની બધી સિદ્ધિઓ અને ખજાનાની પ્રાપ્તિનો આશીર્વાદ મળે છે. બે વાર ધન્ય અને અંતે મુક્તિ માટે અનુકૂળ, સ્કંદમાતાની પૂજા ભક્તોના હૃદયને શુદ્ધ કરે છે (જે પરિણામે દૈવી વૈભવથી ચમકે છે) અને આપમેળે તેની સાથે તેના પુત્ર સ્કંદની પૂજાનો સમાવેશ કરે છે. આમ, ભક્તો સ્કંદમાતા અને સ્કંદ બંનેની કૃપાનો આનંદ માણે છે. તેની પૂજા કરતી વખતે, ભક્તોએ તેમની ઇન્દ્રિયો અને મન પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું જોઈએ, પોતાને સાંસારિક બંધનમાંથી મુક્ત કરવા જોઈએ અને એક-નિષ્ઠાથી તેની પૂજા કરવી જોઈએ. : : : : પ્રાર્થના : : ॐ देवी स्कन्दमातायै नम:

ઓં દેવી સ્કંદમાતાય નમઃ

सिंहासनगता नित्यं पद्माञ्चित करद्वया।

શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની ॥

या देवी सर्वभू‍तेषु माँ स्कन्दमाता रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥

સિંહાસનગત નિત્યં પદ્મશ્રિત કરદ્વયા ।

શુભદસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિનીમ્ ॥

યા દેવી સર્વભૂતેષુ મા સ્કન્દમાતા રૂપેણા સંસ્થિતા ।

નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્યાય નમો નમઃ ॥ : : : : : : : : :      ધ્યાનમંત્ર

सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया। શુભદાસ્તુ સદા देवी स्कन्दमाता यशस्विनी। સિંહસઙ્ગતાનિત્યમપદ્માશ્રિતકારદ્વય, શુભદસ્તુસદદેવસ્કન્દમતયશસ્વિનીમ્
નવરાત્રી દિવસ 5  માતા સ્કંદમાતા
એપ્રિલ 3, 2025, ગુરુવાર
આજનું નવરાત્રી રંગ – પીળો
Wear Yellow color on Thursday and enjoy your Navratri day with a sense of unparalleled optimism and joy. This is a warm color that keeps the person cheerful all day.

Design a site like this with WordPress.com
Get started