Maxican/African Marigolds હજારીગલ : સ્થૂલ પુષ્પ(સંસ્કૃત) ઐશ્વર્યમાં વિશ્વાસ અને વિઘ્નો દૂર કરવામાં ઇચ્છા શક્તિ ને અભિલાષા ના પ્રતિક રૂપે ભારતમાં ગામડે ગામડે લોકજીવન અને ઘર ઘરમાં દૈનિક / નવરાત્રી /દૂર્ગા દીપાવલી/ દશેરા / પૂજા – તહેવારો દરમ્યાન ગૃહ દ્વારે સજાવટમાં ,હળ ટ્રેક્ટર -જૂનાં નવાં વાહનોની શણગાર – અર્ચના કરવામાં સ્વીકૃત અભિવ્યક્તિ માટે બેજોડ અતિઆવશ્યક મહત્વ નિખારનાર લોકભોગ્ય પુષ્પ:૫૦૦ વર્ષ પહેલાં પોર્ટુગીઝ મેક્સિકોથી ભારત લાવ્યા : નારંગી ને પીળાં રંગે ધાર્મિક વિધિ માટે લોકપ્રિય : છૂટાં ફુલો/પાનથી રંગોળી સજાવે. બારે માસ ખેતી/બગીચે બધી માટી/આબોહવા માં સુશોભિત રહે .tagetes erecta આફ્રિકન મેરીગોલ્ડ ગુજરાત નું રાજ્ય પુષ્પ : ૪૦ થી ૯૦ સે.મી.ઉંચા છોડ પર નારંગી , આછાં પીળાં,ટકાઉ સુવાસિત ફુલો . ઉખેડીએ ત્યારે ડાળમાંથી પણ સુગંધ રેલાય .જાયન્ટ, ક્રાય સેનથીમમ ચાર્મ , હની કોમ્બ ,સફેદ સ્નો બર્ડ , પુસા નારંગી/બસંતી હાય બ્રીડ – રંગ કદ મુજબની જાતો /જૂલાઇના ધરૂ , ઓગસ્ટે ફેરરોપણી ,સપ્ટેમ્બરથી નવેમ્બર /શિયાળામાં ખૂબ ખૂબ ફુલો આપે/હેકટરે ૧૨/૧૫ ટન .ગલગોટા ફુલો ગીત કવિતામાં ઉલ્લેખ : : : : : : : : : : : : : : : : : : French Marigolds tagetes patula : 20 થી ૩૦ સેમી ના ઠીંગણા છોડ પર મોટી સંખ્યામાં નારંગી , પીળાં , લાલ , કથ્થઈ રંગના ફુલો : મુખ્યતઃ બાગ બગીચા માં સુશોભન માટે ઉગાડે : સેકટરે ૮થી૧૨ ટન ઉત્પાદન .”આગળ મ્હોર્યા મોગરા ને પછવાડે ગલગોટ” (બાલમુકુંદ દવે) : શૈક્ષણિક અભ્યાસ માહિતી આલેખન પ્રસ્તુતિ વિ જયરાજ : : પૂણે : : નવેમ્બર ૧૪ , ૨૦૨૦ : : HAPPY DEEWALI : :. : : :. :. : ::::::::
ભાઇ રે આપણાં દુઃખ નું કેટલું જોર : રાજેન્દ્ર શાહ : હરિહરન : અજિત શેઠ : ( ૧ ) : : પ્રહર વોરા : ( ૨ ) : : ભાઈ ન તારે ભય : રાજેન્દ્ર શાહ : ( ૩ ) : : દિવાળી પર્વ : ભાઈ બીજ : : : :
ભાઈ રે આપણાં દુઃખ નું કેટલું જોર : : : : : : : : : : : :ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો
મચવીએ નહિ શોર!
ભારનુ વાહન કોણ બની રહે?
નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી,
ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે
રંગધનુષની કોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
જલભરી દૃગ સાગર પેખે,
હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું,
એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ
પ્રગટે અરુણ ભોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
આપણે ના કંઈ રંક,
ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું આપણે,
મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ,
હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર? રાજેન્દ્ર શાહ : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
ખમીર નું આજ ગવાય રે ગાન . સજલ મેઘ ની શાલપે સોહે રંગધનુષની કોર.
નિબિડ રાત ના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર .
આભ ઝરે ભલે આગ , હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર . ભાઇ રે આપણાં દુઃખ નું કેટલું જોર ? નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર .
https://tahuko.com/?p=11570 અહીં ક્લિક કરીને સાંભળીએ. : : સ્વર : હરિહરન : : સ્વરાંકન: અજીત શેઠ 🪷 🪷 કવિ રાજેન્દ્ર શાહ(૧૯૧૩-૨૦૧૦) 🪷 🪷 🪷 🪷 આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : આપણા તમામ ભાઇ ને – ભાઈઓને મન વિચાર કરવાનો છે આ જે દુઃખ – એક ની પાછળ અન્યો – દુઃખો જ દુઃખો આવતા જાય – જાણે આવ્યા જ કરવાનાં હોય ,, જાણે કે દુઃખ ની ઘટમાળ … એ સઘળાં દુઃખ નું કેટલું જોર ? કૌવત દેખાડ્યું, કેટલું ? જોર નો દોર કેટલોક ચાલેલો ?! ? કેવોક જુલમ થયેલો? દુઃખ પડે વ્યગ્રતા જન્મે , ઉદ્વેગ થાય , અંતે , વખતે હતાશા ઘેરી વળે , નિરાશા વ્યાપી રહે . જે સ્વાભાવિક છે . દુઃખો થી દુર ભાગી જવું પડે તેમ બને તો તેનો દૃઢ નિશ્ચય બળ થી સફળ સામનો કરવા માટે પ્રતિબદ્ધ બનીએ તે પણ. શક્ય છે . વડવા ઓ કહી ગયેલા : ” સુખ દુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયાં .. . ” દુઃખ સાથે સમભાવ રાખવાની ભાવના દરેક મનુષ્ય માત્ર માં વિસ્તરી હોય છે જે સુખ દુઃખ – બંને ને વધાવી લેવાની હીમાકત કરીને , પરિવાર માટે દમામદાર જીવન વ્યવસ્થા ઉભી કરે છે . અન્ય સાથીઓ અને સંસ્થાનો દ્વારા તેને મદદ ઉપલબ્ધ થવી જોઈએ. નિરાશ થવાની જરૂર નથી . નાની અમથી જાતક વાતનો – જ્યાં થી કે જે કારણોસર જન્મેલા હોય ,જરુરી છે કે એ દુઃખ કથા ની બૂમરાણ મચાવવાની નથી . જરુરી છે કે મનુષ્ય પ્રજ્ઞાવાન બને . રાજેન્દ્ર શાહે બીજા એક કાવ્યમાં લખ્યું : “આપણી વ્યથા અવરને મન રસ ની કથા , ઈતર ના કંઇ , તથા જીરવી એને જાણીએ , વીરા ! પ્રાણ માં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ !! ” રઘુવીર ચૌધરી રાજેન્દ્ર ને” પ્રાજ્ઞ મુગ્ધ ” કહે . નિજ માં પરિતૃપ્ત પ્રજ્ઞ શિશુ નું નર્યું વિસ્મય અને મુગ્ધ ભાવે ધબકે છે આ કવિમન . આ , પ્રાણવાન આંતરિક બળ નો , ખમીર નો પૂરવઠો પૂરો પાડનાર પંક્તિ ઓ ઞીત ના ત્રણ Stanza માં સાંભળી જાણીશું : (૧) તેજસ્વી સત્વ ધરાવતા પ્રજ્ઞાવાન ખમીરવંતા માનવ બડભાગી / ભાગ્યશાળી રહ્યા છો તેથી દુઃખ – વિપત્તિમાં આવી પડેલ બોજ જીરવી જશો . અલૂણ , તૈજહીન , દુઃખો થી ગભરાતાં ને દૂર ભાગનાર ની કામગીરી અહીં હોય નહીં .એ બધાં દુઃખો નો ભાર ખમી શકે નહીં . પાણી ભર્યા વૃષ્ટિ વાન વાદળ ની કોર પર શોભતી રંગ ધનુષ ની ☁️ મેઘચાપ રચનારી મેઘધનુષી ઝાંય તરવરે . માટે નાની અમથી વાત નો શોરગુલ કરશો નહીં . ભાઇ રે , આપણા દુઃખ કેવીક જબરદસ્તી કરી નાંખનારા છે ?! (૨) દૃગ એટલે નેત્રો / દુખ – લોહયા આંસુ ભર્યા નયનો સાગર જેવા છે એની જેમ જ , મીઠાં પાણી ના ફૂલ વેલા ના સુંદર કમળ પુષ્પ સસ્મિત , કાદવ ભર્યા પાણીમાં તરતાં રહી ને પવિત્રતા અને સૌંદર્ય ના પ્રતિક બની દિવ્ય પ્રજ્ઞા પ્રદાન કરે છે . આ પવિત્ર કમળ ને ધ્યાન થી નિરખીએ : ભગવત ગીતામાં કહ્યું છે : ” જે વ્યક્તિ સ્વ- કર્મ કોઈપણ આકર્ષણ વગર કરે અને તેનાં પરિણામ પ્રભુને સમર્પિત કરી દે છે તે કમળ ના પર્ણ પંખુડી ની જેમ પાણીમાં હોવાં છતાં સૂકો રહે છે : Unaffected : કનફયુસીયસ ના શિષ્ય ઝૌ દુન્યી કહે છે : “હું કમળ ને ચાહું છું કેમકે તે કાદવમાં ઉગવા છતાં બેદાગ છે”: વિચારશીલ વ્યક્તિ , જ્ઞાન વિજ્ઞાન થી પરિસ્થિતિ અને પ્રકૃતિ ને સ્વીકારે , પોતાની સહજ વૃત્તિ/ સ્વભાવ ઉપર કાબૂ મેળવી બુદ્ધિ પૂર્વક નિર્ણય લઇ ઉપર પાણી ની સપાટી તરફ પ્રયાણ કરે . દુઃખ મુશ્કેલી ના જોર સામે શોરબકોર ના કરે અને સ્વાભાવિક રીતે ગુસ્સો કર્યા વગર ઝગડો ના કરે .પાશવી જાળ વાળા કાદવમાં અને બુદ્ધિ ગમ્ય સ્વભાવના મીઠાં પાણી માં – બંને વચ્ચે રહેવાનું આવે . પછી , દાંડી સપાટી પર થી બહાર હવામાં ઉપર નીકળે જે આધ્યાત્મિકતા નું પ્રતિક છે : આપણું અંતરજ્ઞાન કે ઇશ્વરીય અસ્તિત્વ નું નિરૂપણ . પ્રાજ્ઞ મુગ્ધ બનીએ : એક પછી એક મેળવેલાં જ્ઞાન , પરિપક્વતા , આત્મજ્ઞાની ઓની કૃપા , આશીર્વાદ , આપણા સજાગ પ્રયત્નો – આ બધું , બંધ કળી ને ખીલ્યાં કમળ ફૂલ માં નિખારી આપે છે . સારું ને સરળ વર્તન , નિઃસ્વાર્થ ભાવથી શ્રમ સાધ્યતા થી કરેલ કર્મ યોગ , અને આધ્યાત્મિક ધ્યાન ને અભ્યાસ થી કળી ખીલે અને બારીક રેશમનું દુકૂલ / પવિત્ર કમળ ના સૌંદર્ય સમુ -રેશમી વસ્ત્ર ની પ્રાપ્તિ થાય . : “રેશમ નું કોકડું” રેશમી દોરા નો દડો છે જેને ત્રાક ઉપર કાંતી ને મેળવેલ હોય છે ; જેને કોકડું ઉતારી ને લપેટેલા દોડા માં એકત્રિત કર્યા છે ; જેમાંથી પછી શાળ પર ફાળકા પર લપેટી ને , ઊભાં – આડાં તાર માં વણી લેતાં રેશમી વસ્ત્ર પ્રાપ્ત કરવા નું રહે છે. આ પ્રાપ્તિ નું કોકડું ગૂંચવવાનું નથી. ઊભાં થતાં પ્રશ્ર્નો ગૂંચવાવી દેવાના ના હોય. બલ્કે , ઉકેલવા ના હોય. નિરાકરણ લાવવા ના હોય. ભાઈ રે ! તમારું જીવન ‘સલૂણુ’ : સુંદર , રસીલું , મનોહર બનાવી શકાય છે. રાત્રિનાં ઘાટ્ટા અંધકાર ” પાછળ પ્રગટે અરૂણ ભોર” રતુમડી 👱 સોનેરી સવાર : ભાઇ રે આપણા દુઃખ ની જબરાઇ ચાલવાની કે ?!?! (૩) દુઃખ ના પહાડ તુટી પડતાં હોય જાણે આપણી ઉપર, એમ માની ને નિરાધાર ને બિચારાં બની જવાની ધમકી ને ધારણા છે . પરંતુ કવિનું સંજ્ઞાન છે : માંહ્યલો / અંતર આત્મા નો કોષ / ખજાનો એવો મોટો ભર્યો ભર્યો ને મજબૂત આધારસ્તંભ છે કે આવવાં દો જેને આવવું હોય તેનો સામનો કરવા કવિ મન અડગ ને દૃઢ સંકલ્પ / નિર્ધાર થી પ્રતિબધ્ધ છે .” ભલે આભ થી ઝરે 🔥 આગ ” , ” હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર ” જે દુઃખ ની પ્રજવલિત ગરમી નો સામનો કરનાર ” પ્રાજ્ઞ મુગ્ધ ” સફળ મનુષ્યત્વ ના નિશ્ચિત વિજય નો ગીત પૂર્વક થનાર સુખદ અનુભવ કરાવે છે : બોલો : ભાઇ રે આપણા દુઃખ નું કેટલું કૌવત ?!?!?! :” કોઇ નથી લેનારું એને તેથી તારે લેવું . દુઃખ જો દરિયો હોય તો એમાં બની શકે તો વહેવું “( રવિન્દ્ર પારેખ) : આપણા દુઃખ નું કેટલું જોર ? કવિ શ્રી રાજેન્દ્ર શાહ : : સ્વર સ્વરાંકન અને સંગીત નિયોજન પ્રહર વોરા : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://rankaar.com/blog/archives/1306
અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : ભાઈબીજ સંવત ૨૦૭૭ : ૧૬/૧૭ નવેમ્બર ૨૦૨૦: : : : નવેમ્બર ૬ , ૨૦૨૧ : : કારતક સુદ બીજ
ભાઈ ન તારે ભય.
ભાઈ ન તારે ભય,
ને કેથે કાંઈ નહિ દુર્જય;
મનમોજી તવ ચાલનો ઘેલા
રેલતો જાને લય !
આવરી લે અંઘાર તો ભલે,
નેણ કેરે પલકાર છે
એલા વીજળીનો ચમકાર !
કોઈ નહિ આધાર તો ભલે
આંગળી ઊંચી કીજિયે એના
જોમનો જો અણસાર !
શૂરને વળી સંગ ? ના વીરા !
મારગે મળ્યા વ્હેણનાં હોંશે
પીજિયે પોશે પય !
દૂરથી દેખાય એટલું જો તું !
તરણું ઓરું આવતાં પાછળ
ગોપવે રે ગિરનાર !
કોણ નાનું કોણ, ભાઈ રે મોટું ?
છોડ મથામણ, અમથી વેળા
જાય ન આજ અગાર !
આપણને અસબાબ ન કોઈ,
મેલ કોરાણે મોત, જીવ્યાના
નાદનો કીજે નય !
⇔રાજેન્દ્ર શાહ
આગળ મ્હોર્યા મોગરા ને પછવાડે ગલગોટ ( હોળી મહિના ની વિજોગણ ) : બાલમુકુન્દ દવે : ફાલ્ગુની શેઠ : દિલીપ ધોળકિયા : ગલગોટા ફૂલ નું ગીત : : દિવાળી પર્વ : સાલમુબારક : દિવસ (૬) : :
https://drive.google.com/open?id=1xvf0FfP71uqjHLFlNRBXcJy8-O2fPgKV
🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 આગળ મોર્યાં મોગરા ને પછવાડે ગલગોટ,
સવળા વાતા વાયરા, એની અવળી વાગે ચોટ!
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
ખીલ્યાં કેસુ ખાખરે, એની વગડે વગડે આગ,
ફૂલડે ફૂલડે ફરી વળે મારું મન જાણે મધમાખ!
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
હોળી મહિનો હુલામણો, ઘેર નારી બાળે વેશ,
હું પૂછું નિર્દે નાવલા! તને કેમ ગમે પરદેશ?
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
રાતે વસમી ચાંદની ને દા’ડે વસમી લૂ!
વસમી વિરહની શારડી, મન વિચાર કરજે તું
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
* અહીં ક્લિક કરીને સાંભળીએ : : 🔥 🔥 🚒 🔥 🔥 🚒 https://rankaar.com/blog/archives/2872
-બાલમુકુંદ દવે : : : : સ્વર : ફાલ્ગુની શેઠ : સ્વરાંકન : સંગીત નિયોજન : દિલીપ ધોળકિયા : : આલ્બમ : સપના લ્યો કોઇ સપના : : : : :: 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : : : : : હોળી મહિના ની વિજોગણ નું મધુરું ગીત છે : જેમાં ભૂલકણા પ્રિયતમ ની ટપારી ને ભૂલ બતાવી છે , નાયિકા એ : આમ તો દિવાળી પર્વ પર પણ યાદ આવ્યું આ ગીત કેમકે દિવાળી પર અને ખાસ તો આજના નૂતન વર્ષાભિનંદન ના સાલ મુબારક ની શુભેચ્છાઓ ના માહોલને શણગારવામાં આવે ઘર ના પ્રવેશ દ્વારે , દેવ દેવીઓ ના સિંઘાસણ માં બિરાજમાન ફોટાઓ ને , મૂર્તિ ને, યંત્ર ને, પુજાની થાળીને , ઘંટડીઓ ને, આરતી ના પ્રગટાવ્યા દીવડાંઓને , વાહનોને , મંદિરોમાં , મુખ્યતઃ ગલગોટા / ગેંદા ફુલો અને ફુલો ના ફૂલહાર પહેરાવીને . દિવાળી ના દિવસે સવારથી , કહોને આગળની કાલરાત્રિ ની રૂપ ચૌદશ થી , દિનભર અને મોડી રાત સુધી , ગલગોટા ની ટ્રકો , ટ્રેકટરો , માલટેમ્પો , ગુડસ રિક્ષા ઓ , હેન્ડ કાર્ટ , સાયકલ રિક્ષા ની ખરીદારી ,અને વેચાણ કરનાર નાના મોટા વેન્ડરો ની સતત આવન જાવન વચાળે : આ દૃશ્યો જોયાં કર્યા છે અનેક દિવાળી પર્વ ઉપર , વડોદરા શહેરમાં , રાજમહેલ રોડ પર : ગલગોટા જ ગલગોટા : જ્યાં જુઓ ત્યાં . ગુલાબ 🌹 મોગરા વિગેરે ફૂલ બજારના ફૂલડાં જાણે ક્યાં છુપાઈ ગયા હોય . ગલગોટા / ગેંદા ફુલો આખરે ગુજરાત રાજ્ય નું “રાજ્ય ફૂલ” છે : વળી , “મધુમાલતી” મારા વર્ડપ્રેસ બ્લૉગ સાઈટ ની શરૂઆત કરી હતી , મધુમાલતી અને મોગરાના ફૂલ વિશેની વાતથી / ફુલો ના ગીત થી , જે હવે આજે પહોંચી છે , ૫ નવેમ્બર ૨૦૨૧ : ૨૦૭૮ વિ. સં . ના નવા વર્ષની શુભેચ્છા ઉજવણી ના ઉપક્રમે ગલગોટા ફુલો સુધી : માટે કહ્યું છે : જાણે મારા માટે : ” આગળ મ્હોર્યા મોગરા ને પછવાડે ગલગોટ ” : જેનો અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર કરીશું : : : : : : : : : :ગલગોટા નું ગીત : નજરું લાગી : કવિ શ્રી બાલમુકુન્દ દવે (૧૯૧૬-૯૩) : : : : : શારડી એટલે શાર પાડવાનું હથિયાર : શારડી થી શારવાનુ/શારેલુ ગીત છે, આ , જે રૂઢિપ્રયોગ તરીકે વપરાય તો અર્થ સમજાવે કે : “મહેણાં મારીને કે દુઃખ દઇને કે વેઠીને સંતાપવુ તે”: સમય છે : હોળી મહિનો : ફાગણી ખાખરા નું વૃક્ષ નવા પાન પલ્લવ થયા બાદ લાંબા , ઘાટ્ટા, ચકચકિત કેસરી રંગ ની પાંચ પાંચ પંખુડી ની લાંબી કલગીના પુષ્પ – વિન્યાસ થી લચી ઉઠે : Flame Tree Petals shinning Nails of Love God tear at Young 💓 Hearts કામદેવ ની અંગુલિ ના રૂઆબદાર નખથી પ્રેમાળ હૈયાં વિંધ્યા હોય (મહાકવિ જયદેવ ના શબ્દો માં ) એવાં કેસુડાનાં સુવાસિત ફુલો વગડે વગડે , આગ ચાંપી દેતા મસ્ત રીતે ખીલ્યાં હોય ત્યારે નાયિકા નું મન મધુમાખ ની જેમ ફૂલડે ફૂલડે ફરી વળ્યુ છે . સર્વત્ર સ્નેહ અને ઉમળકા નું ચોટદાર લડામણ છે . આગળ ખીલ્યાં મોગરાની મીઠી સુવાસ છે . પછવાડે મ્હોર્યા ગેંદાફૂલ : હજારીગલ ગલગોટા : નારંગી , આછાં પીળાં રંગ થી વાસંતી પ્રેમના પ્રતિક રૂપે પ્રગટ થયા છે. ફાગણના ફાગ લઇ આવતા વાયરા ની અનુકૂળ ગતિએ રિત્યુ મુજબ નાં છે . તોય “અવળી વાગે ચોટ ” અને ” ઘેર નારી બાળે વેશ” કહેવું પડ્યું . પ્રતિકૂળ અસર પડી છે . નિર્દે નાવલો / નિર્દયી પતિ પ્રિયતમ ને પરદેશ માં રહેવાનું પસંદ છે . વિદેશ નિવાસ માટે એટલો મમતી છે કે હોળી ટાણે પણ પ્રિયા પાસે પહોંચી શકાયું નથી . હોળી ગમીની અજવાળી રાત વસમી લાગે , અને દિવસ દરમિયાન , ઉનાળાની ગરમી પણ . વિરહી મન ને નાવલા ને કે ખુદ ને પણ મહેણાં મારી ને સંતાપ દેવા માટે કે વેઠવા માટે વસમું લાગે છે . વિયોગમાં સવળાવા ની અવળી સમઝ અને હઠીલાઇ ઉપરી રહેવાનાં હોય , વિપરીત બુદ્ધિ ની અસર નીચે હોળી એ વાગ્યો ઢોલ સૂણી જીરવી જવા સાથે માત્ર એક જ સવાલ કરતા રહેવાનું છે : ભૂલકણા એ શું નહીં તું જ ભૂલ ? !? મન વિચાર કરજે તું !!! : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે દીપાવલી ૧૪.૧૧.૨૦૨૦ : ( નોંધ : મેં મહિનેથી તામહણ / મોગરો ચંપો ચમેલી થી શરૂ કરીને જૂન માં પીળી ચમેલી , હરશૃગાર – પારિજાત , જૂઇ , પોયણી – કમળ પોયણા , ગુલમ્હોર , ગરમાળો , શિરીષ , જાસૂદ થી માંડીને , જૂલાઇ માં મધુમાલતી , ઓગસ્ટે કદંબ , રાતરાણી , કેતકી કેવડાના ફુલો , અને સપ્ટેમ્બર માં શમી પુષ્પ , રજનીગંધા ના ફુલો , અને ઓક્ટોબર માસમાં હિંગ ના ફુલો , અપરાજીતા રૂકમણી ના ફુલો સુધી પહોંચીને આજે હવે દીપાવલી ટાણે ગલગોટા સુધીની સહેલગાહ માણવાનો આનંદ , મોકો પ્રયત્નો કર્યા : નાની શી ફુલછાબ – શાયદ ત(મ)ને ગમે : એની પાછળ નો મુખ્ય હેતુ ફુલો વિશે જાણ માહિતી રસ વિચાર મેળવી શકાય કે કેમ તે રહ્યો જેના વિશેનુ અભિજ્ઞાન અગાઉ , મહદઅંશે મને પણ હતું નહીં . ચોક્કસ પ્રકારની ઓળખ અને તેનું કાયમી સ્મરણ સાચે જ મન વિચાર ને પ્રકાશિત કરવામાં સ્વીકૃત બની શકે – વખતે એ એંધાણ બની વર્તાઈ રહે: માટે કહ્યું હશે ” ગમતાં નો કરીએ ગુલાલ “: આથી share થયું: ફુલો ના રંગ , સુવાસ , ગીત સૌ કોઈ ને ગમે , અહો ! ઉમાશંકર જોશી ના શબ્દો માં : અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમ લિપિ ! દિશાએ દિશા એ રહે દિવ્ય દીપી ! ઉલટતા નાશ માં , પલટતી આશ માં . અગનઝાળે ગૂંથી ચીપી ચીપી ; ભૂત ને ભાવિનાં ભવ્ય ભાવાર્થ માં , ભભકતી અજબઘેરા અમી પી . અહો પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમ લિપિ ! દિશાએ દિશા એ રહે દિવ્ય દીપી ! વિ. જયરાજ : : ૧૪.૧૧. ૨૦૨૦ : : : : ૨૦૨૦ અને ૨૦૨૧ ની , વિ.સં. ૨૦૭૭ અને ૨૦૭૮ ની દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન ના ટાણે , મોગરા થી ગલગોટા સુધીની તમામ સુવાસ રંગ મહેંક , અને પ્રકાશમાનત્વ તમારા જીવનમાં પણ વ્યાપી રહો : : : : નવેમ્બર ૫ , ૨૦૨૧ : : કારતક સુદ એકમ : : બેસતું વર્ષ : : ગોવર્ધન પુજા : : પૂણે : : : : : : : :
મધુર મધુર મેરે દીપક જલ : મહાદેવી વર્મા : આશા ભોંસલે : જયદેવ : હિન્દી કવિતા : ( ૧ ) : : દીવડો મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું : દલપત પઢિયાર : સરદાર કન્યા વિદ્યાલય અને છાત્રાલય , બારડોલી ( ૨ ) : : દીવડો દલપત પઢિયાર : નૂતન વર્ષાભિનંદન સંદેશ અને ગાન : દલપતરામ મહારાજ ( ૩ ) : દિપાવલી અને સાલ મુબારક : દિવાળી પર્વ : દિવસ ( ૫ ) અને ( ૬ ) : : નવા વર્ષ ના છઠ્ઠા દિવસે : છઠ પૂજા દિવસ : : દિપોત્સવી ના ગીત : :



मधुर-मधुर मेरे दीपक जल!
युग-युग प्रतिदिन प्रतिक्षण प्रतिपल
प्रियतम का पथ आलोकित कर!
सौरभ फैला विपुल धूप बन
मृदुल मोम-सा घुल रे, मृदु-तन!
दे प्रकाश का सिन्धु अपरिमित,
तेरे जीवन का अणु गल-गल
पुलक-पुलक मेरे दीपक जल!
तारे शीतल कोमल नूतन
माँग रहे तुझसे ज्वाला कण;
विश्व-शलभ सिर धुन कहता मैं
हाय, न जल पाया तुझमें मिल!
सिहर-सिहर मेरे दीपक जल!
जलते नभ में देख असंख्यक
स्नेह-हीन नित कितने दीपक
जलमय सागर का उर जलता;
विद्युत ले घिरता है बादल!
विहँस-विहँस मेरे दीपक जल!
द्रुम के अंग हरित कोमलतम
ज्वाला को करते हृदयंगम
वसुधा के जड़ अन्तर में भी
बन्दी है तापों की हलचल;
बिखर-बिखर मेरे दीपक जल!
मेरे निस्वासों से द्रुततर,
सुभग न तू बुझने का भय कर।
मैं अंचल की ओट किये हूँ!
अपनी मृदु पलकों से चंचल
सहज-सहज मेरे दीपक जल!
सीमा ही लघुता का बन्धन
है अनादि तू मत घड़ियाँ गिन
मैं दृग के अक्षय कोषों से-
तुझमें भरती हूँ आँसू-जल!
सहज-सहज मेरे दीपक जल!
तुम असीम तेरा प्रकाश चिर
खेलेंगे नव खेल निरन्तर,
तम के अणु-अणु में विद्युत-सा
अमिट चित्र अंकित करता चल,
सरल-सरल मेरे दीपक जल!
तू जल-जल जितना होता क्षय;
यह समीप आता छलनामय;
मधुर मिलन में मिट जाना तू
उसकी उज्जवल स्मित में घुल खिल!
मदिर-मदिर मेरे दीपक जल!
प्रियतम का पथ आलोकित कर! ::મહાદેવી વર્મા : :🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : ભાગ ૧ : : મહાદેવી વર્મા (૧૯૦૭ -૮૭) કવયિત્રી સુભદ્રા કુમારી ચૌહાણ ની બાળપણથી સહેલી .૨૭ એપ્રિલ ‘૮૨ જ્ઞાનપીઠ પુરસ્કાર ની તારીખ Google Doodle થી ઉજવવા માં આવે છે . દીપક આત્મા ના અને પ્રિયતમ ઇશ્વર ના પ્રતિક છે. સતત પ્રજ્વલિત રહે તો પ્રભુ નું 🔥 આગમન દીસે . તેલ વિના પ્રકાશિત અસંખ્ય તારા ગણ સ્નેહ હિન છે : પ્રકાશ આપે નહીં : દૂર છે , અસક્ષમ છે અને આસ્થા ના દીપ ના પ્રાગટ્ય માં મહાદેવી સફળ હોવા છતાં , બંને વ્યાકુળ દીસે છે . દીપક ની સાથે જ્યોતિર્મય ન થયો તેથી પતંગા / એટલે કે મનુષ્ય , ક્ષોભ પામી ઘૂમે છે . આતમદીપ દરેક સ્થિતિમાં જુદી જુદી રીતે નિરંતર પ્રજ્વલિત રહે તો પ્રભુ ને પામે .સાગર ને પ્રભુ મય થવું છે ,અપાર જલ રાશિ / ભૌતિક સુખ છે , છોડી ન શકવાથી , સતત તપ્ત રહેશે , વ્યાકુળ રહેશે , પામર મનુષ્ય ની જેમ . વાદળ છાયું અસ્તિત્વ , જળ દેશે પણ વીજળી સાથે . સાગર ની પીડા / મુસીબતોથી ચિત્કાર કરતા માનવી માં દીસે છે . પ્રભુ મિલનની આશ અને પીડા , બંને છે . સફળ રહ્યા ?!?નિષ્ફળતા પણ મળે . આમ તો આ મીરાં ભક્તિ માં રહસ્ય વાદ છે . મહાદેવી પરમાત્મા ની આરાધ્યા છે , લીન છે . નિરાકાર બ્રહ્મ ને સંપૂર્ણ સમર્પિત છે . પરંતુ , પરમાત્મા નું / પ્રભુ ના સ્વરુપ નું વર્ણન કર્યું નથી . મીરાં કૃષ્ણની ની સેવિકા છે . કૃષ્ણ પ્રિયતમ છે . કૃષ્ણ નાં સૌંદર્ય નું , પ્રિય સ્વરુપ નું વર્ણન કરતાં પદ લખ્યા ને ગાયાં છે . દિવાની થઈ નાચી છે , ઝૂમી છે . મીરાં આજન્મ , કૃષ્ણ ભક્તિ ની સગુણ ઉપાસક રહી . મહાદેવી આરાધ્ય ની નિર્ગુણ ઉપાસક છે . કણ કણ પ્રજ્વલિત કરવામાં સ્વયં ને સમાપ્ત કરતાં રહી ને સવૅ જન્મારા માં / યુગે યુગે , પ્રતિ દિન , પ્રતિ ક્ષણ , પ્રતિ પલ , ઇષ્ટ પ્રાપ્તિ ના પ્રયત્નો માં લીન દીપક , મધુરતા નો / અપરિમિત પ્રકાશ નો સાગર રેલાવી , આસ્થાનું કેન્દ્ર અને પ્રતિક તરીકે ઊપસે છે . “મૃદુલ મોમ સા મૃદુ તન ” પ્રજ્વલિત થવા માં , સ્વયં ને મીટાવી , આકાર નિશેષ કરતાં કરતાં પ્રભુ પ્રિયતમ ને પામવા કૃત નિશ્ચિત છે . મધુરતા , અને કોમળતા થી , મનનાં દીપ / ઇશ્વર પ્રત્યેની આસ્થા /જ્ઞાન નો / પ્રકાશ નો રસ્તો ઉજાગર કરે જેની પરે , પ્રભુ , તમારી પાસે આવવા સન્મુખ ઉભા છે . ધૂપ ની સુગંધ સુકર્મ દ્વારા ફેલાય . અજ્ઞાન નું અંધારુ ઊંડું હોય તેને મીટાવી પ્રકાશ આપી શકાય તે માટે અતિઆવશ્યક તીવ્ર નિષ્ઠા થી , તન મન ને ન્યોછાવર કરવા માં માનવી નું ગૌરવ છે . સંસારનું કલ્યાણ દીપક ની જેમ નિરંતર પ્રગટી રહેવામાં છે . જેને , અન્ય સૌ અનુસરે અને પ્રભુ માં વિશ્વાસ ટકી રહે . નહિતર , થોડા કષ્ટો સહન કરતા માનવજાત તો પરેશાન થઈ , ઇશ્વર માં આસ્થા છોડી દે છે . આ ચિત્રાત્મક , પ્રતિકાત્મક , ભાવાત્મક ગીત : મધુર મધુર મેરે દિપક જલ : સાંભળો : આશા ના સ્વર માં , જયદેવની ધૂન : : : : : : : : : : : : : : : મધુર મધુર મેરે દીપક જલ . મહાદેવી વર્મા આસ્વાદ : : : : ભા (૨ ( ક ) : વૃક્ષો ને તરુવર દેખાવે લીલા , જીવંત – અરે સમગ્ર પણે કેવાં કોમળ , તો યે જ્વાળા થી પ્રજ્વલિત થતાં જોઇએ છીએ . સુકી ડાળે આગ લાગે , તેમ લીલી ડાળ પણ બળે . પૃથ્વી નું – ધરાતલ જડ લાગે , પણ ઊંડા ગરમ પેટાળ માં ભરી 🔥 આગ ના જ્વાળામુખી ને જ્વાળા ભભૂકતી હોય . જડ કે જીવંત , બંને જ્વલનશીલ છે . આમ વિખરાયા હોય તેમ દીપક પ્રજ્વલિત રહે , એવો આગ્રહ છે . ( ખ ) નિરાશ નથી , વ્યથિત નથી , અલબત્ત વ્યાકુળ છે , દિલગીરી હોય શકે છે , કારણ કે , હજુ તો , પ્રભુ ને મળવાનો રસ્તો પ્રકાશિત થઈ રહ્યો છે ,જેના કારણે , લંબાયમાન નિશ્વાસ પડતા , આસ્થા નાં દીપ રખે બુઝાઈ જાય , એવો અંદેશો રાખવા નો નથી . કારણ કે મૃદુ પાંપણ ની આડશ નો આંતરો ધારેલ છે . જડ અને ચેતન સહિત તમામ તત્વો ને , સર્વ વનસ્પતિ પ્રાણીઓને , મનુષ્યો ને , ધરતી માતા છાવરે છે . અને મધુરતા થી તરબતર , જિવનવાદ ને સમર્પિત , દ્રુમતર , પ્રભુ પ્રત્યે ની આસ્થા ના પ્રતિક અને સૌના પ્રતિનિધિ દીપક ને તો વળી સદભાગ્ય પ્રાપ્ત હોય , અઘીરતા રાખ્યા વગર , ડગમગ થયા વિના , સહજતાથી પ્રજ્વલિત રહે એવી શુભેચ્છા પાઠવી છે : : : : : : : : : : : : : : : : : : : : : મધુર મધુર મેરે દીપક જલ : મહાદેવી વર્મા : આસ્વાદ ભાગ ૩ : : : :
(ગ) સૃષ્ટિ નાં પ્રારંભ કાળ થી પરમાત્મ તત્વ છે . સનાતન કાળથી વ્યાપક આજ સુધી ની પળો ને સામાન્ય મનુષ્ય એ સમજવા ની જરૂર પડતી નથી . મનુષ્ય જીવન મર્યાદિત છે . માટે ધણી જાણકારી મેળવવા ની બાકી છે . જે ન જાણી શકાયું હોય તો લધુતા માનવાની જરૂર નથી . મર્યાદા ના સ્વીકાર દ્વારા તુચ્છતા ના ભાવ ને બાંધી શકાય છે . મનુષ્ય ના નેત્રો માં આંસુ નો ભંડાર છે . વ્યક્તિગત પીડા અને માનવીય વેદના આજીવન રહેશે . મનુષ્ય હજી સંપૂર્ણ વિજયી થયો નથી . ઘણીવાર , કુદરતી આપત્તિ , વિપદા , રોગ ની મહામારી , પયૉવરણ ની સમસ્યા , સામાજીક , આર્થિક ,રાષ્ટ્રીય સમસ્યા ના ઉકેલ લાવવા જતાં વિફળ રહે છે . જીવન દીપ માં આંસુ નો સંચય , આંસુ ભયૉ જીવન નો ભાવ છે જે આતમદીપ ના સંચારિત પ્રકાશ ને ઉજાગર કરશે .
(ઘ) વિદ્યુત ની ઉપલબ્ધિ અણુ વિજ્ઞાન ની સમજણથી વિકસતી રહી છે . પ્રત્યેક તત્વ ના અણુ અણુ મહીં વિદ્યુત શક્તિ નો અનહદ પ્રવાહ વહેતો હોય એવું વૈજ્ઞાનિક ચિત્ર અંકિત કરી શકો છો , જેમાં અસીમબળશાલી હોવા ની પ્રતિતી થાય અને ચિરકાળ સુધી ધરતી પર ના જીવન ના અસ્તિત્વ ના પ્રકાશ નો નિરંતર ફેલાવો થતો રહે , એવી પરમાર્થ કેરી પ્રાપ્તિની , અહાલેક ઘોષિત કરવામાં આવી છે . આ પ્રાપ્તિ જરા પણ મુશ્કેલ નથી . માટે તેને લગતા પ્રયત્નો માં લીન થઈ દીપક પ્રજ્વલિત રહેવા પ્રતિબદ્ઘ છે .
(ચ) નિરંતર પ્રકાશિત દીપ છેવટે ક્ષીણ થાય , આપૂર્તિ ના મળે , શક્તિ ઓછી થવા લાગે , અને જ્યારે દેદીપ્યમાન સ્મિત સાથે સમીપે આવે ત્યારે જીવન નો અંત જાણી ને , એ છલનામય ( મૃત્યુ ) ના પ્રકાશ માં અલોકિક મધુર મિલન માં ખિલ ખિલ , હસું હસું સમાઈ જાય . આ હશે : નિર્ગુણ બ્રહ્મ માં લીન , સુકર્મ થી સુગંધિત , નિરંતર પ્રકાશિત , સહજ , સરળ , સુભગ દીપક ની મધુર જીવન યાત્રા .
તા. /૮.૪.૨૦૨૦ / ૪. ૧૧.૨૦૨૧ આસ્વાદ/ આધ્યાત્મ વિચાર : : હિન્દી કવિતા : : મહાદેવી વર્મા . મધુર મધુર મેરે દીપક જલ ભાગ ૧ , , ૨ અને ૩ : આસો વદ અમાવાસ્યા દીપાવલી ૨૦૨૧ : ગુજરાતી વિ. સં. ૨૦૭૭ : : પૂણે ::::::::























********************************************** * દીવડો : દલપત પઢિયાર : “મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું” : : : :

“દીવડો” દલપત પઢિયાર : “મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું” : : સ્વર : સમૂહ ગાન : સરદાર કન્યા વિદ્યાલય અને છાત્રાલય, બારડોલી : માર્ગદર્શન : નિરંજના ક્લાર્થિ : : પ્રસ્તુતિ : મુકુલ ટ્રસ્ટ યુ ટ્યુબ રિલીઝ ૭ / ૧૦ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું /સાંભળીએ : : : :
https://youtu.be/iUmD-MYXJds?si=9S-N0-yZVReXqZw-
********************************************** * * દીવડો દલપત પઢિયાર : નૂતન વર્ષાભિનંદન સંદેશ અને ગાન : દલપતરામ મહારાજ” LIVE ૧૦ / ૧૧ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું : સાંભળીએ : : : : https://youtu.be/c4ioIAaXrJQ?si=xxrPFfWOCdJIjjfp
“દીવડો” દલપત પઢિયાર : “મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું”” : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. . છઠ પૂજા દિવસ : કારતક સુદ છઠ : વિ.સં. ૨૦૮૨ : ૨૭ નવેમ્બર ૨૦૨૫ : : : :
દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો , તનના મનના તિમિર હરો : અજ્ઞાત : સંજીવની : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : : જૈન સ્તવન : અજ્ઞાત : અજાણ : jain site : ( ૨ ) એ : : આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો : પ્રહલાદ પારેખ : દર્શન જોષી : ચિંતન પંડ્યા : આલ્બમ : ગીત વર્ષા : : ( ૨ ) બિ : પ્રહલાદ પારેખ : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : આલ્બમ શબ્દ સૂર ની પાંખે : “આજ” ના ગીત : : ( ૩ ) : : દીપોત્સવીના દીવે દીવે , દેવ આંગણે આવો : ચંદ્રકાન્ત શેઠ : હર્ષિત ત્રિવેદી : ( ૪ ) : : દિવાળી પર્વ : દીપાવલી : દિવસ (૫) : : પ્રાર્થના/સ્તુતિ ગીત : :



પ્રભાત મંગલ લાવો : ચંદ્રકાન્ત શેઠ
https://youtu.be/Y-KacQdy8xI?si=DeKWFz29_bUqZ91b
દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો : જૈન સ્તવન : : અજ્ઞાત : : અહીં ( jain site ) ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : : : : દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો. દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો.
તનનાં મનનાં તિમિર હરો.
માયા નગરનાં રંગ-રાગમાં કાયા આ રંગાણી,
ભવસાગરમાં ભમતાં ભમતાં પીધાં ખારા પાણી,
દુ:ખડા સર્વે દૂર કરો.. દીવડો ધરો રે. .. . ( ૧ )
વાણી જોઈને મારગ વચ્ચે મેં તો વેર્યા કાંટા , અખંડ વહેતી પ્રેમ નદીના પાડ્યાં હજારો છાંટા. દેખાડો પ્રભુ રાહતરો, દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો. તનના મનના તિમિર હરો. દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો. દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો. .. . ( ૨ )
સ્વારથની આ દુનિયા માંહી આશા એક તમારી,
જીવન કેરાં સંગ્રામે જો જો જાઉં ના હું હારી,
હૈયે ભક્તિભાવ ભરો. દીવડો ધરો રે.
હૈયે મારા વાસ કરો , અંતરાયો સર્વે દૂર કરો. દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો. દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો. .. . ( ૩ ) .. . દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો. .. . ( X ૩ )
— અજ્ઞાત
સ્વર : અજાણ 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 https://youtu.be/bTsAK9GbdXc?si=xs8dGb-ACsX8ZANK : : : દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો તનના મનના તિમિર હરો : સ્વર : સંજીવની : : સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : : : : : 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : : : 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો . અજ્ઞાત લિખીત આ પ્રભુ પ્રાર્થના માં enlighten કરવા માટે : “તનનાં અને મનનાં ઘેરી વળ્યા તિમિર” ની સ્થિતિ પરિસ્થિતિમાંથી પ્રકાશ માર્ગ પાથરીને માર્ગદર્શન પૂરું પાડવા માટે યાચના કરેલી છે . મનુષ્ય ત્રણ પ્રકારના લાગણી તંત્ર સાથે સંકલન કરીને જીવન વ્યાપન કરતો હોય છે . પ્રસન્નતા , દુઃખ અને ડર : happiness , sadness and fear : સારાં કામ અને ફરજપરસ્તિ માં સફળ થાય ત્યારે મળતી પ્રસન્નતા ને પુરસ્કાર પ્રાપ્તિ / rewards સાથે , અને તનની પીડા , મનની વ્યથા : શોક , વિષાદ અને વેદના , વારંવારની નિષ્ફળતા તથા તેમાંથી નિપજતી ખિન્નતા ને હતાશા , નિરાશા ને દુર્દશા ને સજા કે શિક્ષા સાથે સાંકળનાર જીવન / સમાજ / રાજય વ્યવસ્થાથી ઘેરાયેલા મનુષ્ય ને , અનિશ્ચિતતા વચ્ચે આશાવાદી અથવા ઉત્સાહ ભંગ , એકલવાયો ને ગમગીન , વિષણ્ણૅ ને ઉદાસીન , અને નિરુત્સાહી , તો ક્યારેક અવનત , દબાયેલ કે કચડાયેલ જેના કારણે શોકાર્ત , દયાપાત્ર કે ચિંતિત – હચમચાવી દેનાર સ્થિતિ – પરિસ્થિતિમાં , દુઃખી થઈ ઝઝુમી રહી ,લાચારીથી , તો ક્યારેક ક્રોધાવેશ માં જીવવાનું હોય આ બાબતે સતત ડર , ધાસ્તી કે દહેશત અને બીક ના ભારણ / stress નીચે : તેમાંથી બહાર આવવા માટે નાં માર્ગ શોધી રહ્યા હોવાના પ્રયત્નો ની સાથે , જીવનમાં અંધકાર / darkness દીસે ય ખરો . અરે ! દુર્બોધ અને શૂન્યતા છવાય અને ઘેરી વળે . ત્યારે , પ્રભુ પરમેશ્વર ને : ” દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો , તનનાં , મનનાં તિમિર હરો ” : આવો આર્ત પોકાર કરી , પ્રભુ ની પ્રાર્થના થાય . જેથી પ્રભુ મોકલ્યા કોઈ પ્રબુધ્ધ જ્ઞાન દાતા પાસેથી , પ્રકાશમાન બોધ સાંપડે . યોગ્ય ને સાચી માહિતી મળે . “રાહતરો” એટલે કે વિસામો દેખા દેય જ્યાં થોડી નિરાંત મળે. જીવને Light Up થવાના માર્ગદર્શન હેઠળ , તે ફરીથી , પ્રયત્નશીલ બને , અને તેમાં સફળતા અને પ્રસન્નતા મેળવે . એને સમજાયું છે કે માયાનગરી માં રહી રંગ રાગમાં / ભોગવિલાસમાં માયાધીન / જકડાયેલા રહ્યા હતા અને વ્યાપ , માપ ને વિસ્તાર મેળવી શકાય નહીં એવાં સાગર ની માફક સંસાર રૂપી સાગર એટલે કે અગાધ ભવસાગર માં ભમતા રહેવું પડ્યું હતું , જેનો ક્યાસ તો ના મળ્યો પણ , ભવસાગરના ખારાં – અકારા પાણી પીવા પડ્યા હતા . મીઠાં જળ મેળવતાં આવડ્યું નહિ . જેની નિષ્ફળતા મળી હોવાંથી નાસીપાસ થવામાં અપાર દુઃખ ને આપત્તિ હોય , પ્રભુ દર્શને જઈને કહેવું રહ્યું કે “દુખડા સર્વે દૂર કરો ” અને ” “અંતરાયો સર્વે દૂર કરો”: છળ કપટ પ્રપંચ ના સામનો કરતા સ્વાર્થ ની દુનિયા શી છે તેનો પરચો થયો , અને એ ફાવ્યો નહિ . જો કે જીવન કેરાં સંગ્રામે ઝઝૂમતા , એનાં પ્રયત્નોમાં હજુ વ્યસ્ત છે . પણ દહેશત છે કે કદાચ ને એ હારી જાય , તેથી કહે છે : ” હૈયે ભક્તિ ભાવ ભરો ” : ભક્તિ પરાયણતા , મનુષ્ય ને રહસ્યમય સ્વરૂપે પ્રગટ થયા કરતી હોય છે . જેમાંથી આશા ફળીભૂત થવાની શક્યતા અને ઉમેદ રાખતો આવ્યો છે . પ્રભુ તરફી ધૂરી ને લગની , શ્રધ્ધા , નિષ્ઠા ને આસ્થા , ભક્તિ ધારા માં મનુષ્ય ને વહેતો રાખે છે . આશાવંત ને ચેતનવંતુ જીવન જીવવાનો ભક્તિ માર્ગ , એ માર્ગ પર આગળ વધી પરમેશ્વર નો સાક્ષાત્કાર મેળવનારા પ્રબુધ્ધ મનુષ્યો , સંત મહાત્મા ને મહાપુરુષો ના જ્ઞાનના પ્રકાશથી સમૃદ્ધ ધરા પર થી જ તો તેજ ના લિસોટા ને અજવાળાં પહેરીને , મથામણો માં પ્રવૃત્ત મનુષ્યો , માનવજાત ને વારે વારે અંધકાર ની ગર્તામાં થી ઉગારે છે . ત્યારે કહીએ છીએ : ” દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો : તનનાં મનનાં તિમિર હરો “. : You Light Up My Life : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : : ૪.૪.૨૦૨૦ : કોવિડ ૧૯ પ્રથમ વેવ : : પ્રથમ વેવ સમાપ્ત થવાની સંભાવના : ભારતમાં પણ Covishield Vaccination ની શરૂઆત : : ૧૬ . ૧ . ૨૦૨૧ : : : : ભારતમાં કોવિડ ૧૯ દ્વિતીય વેવ ની ફેબૃઆરી ૨૦૨૧ ના મધ્ય થી શરૂઆત : : : : કોવિડ ૧૯ ની દ્વિતીય વેવ થંભી જવાની સંભાવના : : ૪ નવેમ્બર , ૨૦૨૧ : : દીપાવલી પર્વ : : : : પૂણે :::::::: આજ અંધાર ખુશબોભર્યો લાગતો,
આજ સૌરભભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી.
આજ અંધાર ખુશબોભર્યો લાગતો.
આજ ઓ પારથી ગંધને લાવતી,
દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
મ્હેંકતી આવતી શી સુગંધી!
આજ અંધાર ખુશબોભર્યો લાગતો.
ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે:
ક્યાં થકી સૂર કેરી ફૂવારી ?
આજ અંધાર ખુશબોભર્યો લાગતો.
હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર?
આજ અંધાર ખુશબોભર્યો લાગતો.
https://drive.google.com/file/d/18sPq9FSBgMzPh1hSmGtpxlUhDBWbnrjs/view?usp=drivesdk
-પ્રહ્લાદ પારેખ : : સ્વર : દર્શન જોશી : : ચિંતન પંડ્યા : આલ્બમ ગીત વર્ષા : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 આજ અંધાર ખુશબો ભર્યો લાગતો : પ્રહલાદ પારેખ : સ્વર : ગાર્ગી વોરા : રાગ મધુકૌંસ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ આલ્બમ શબ્દ સૂર ની પાંખે : : અમર ભટ્ટ યુ ટ્યુબ રિલીઝ ૧૨ / ૧૦ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/3bFA1kBISuY?si=cV7U2orCAP_6zc8o 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post to the appreciation of the Song : : : : નવેમ્બર ૪ , ૨૦૨૧ : : : :આસો વદ અમાવાસ્યા:દીપાવલી: ગુજરાતી વિ.સં. ૨૦૭૭ નો અંતિમ દિવસ : : વિ. સં. ૨૦૭૮ શરૂ થશે ૨:૪૪ A.M. તા. ૫ નવેમ્બર ૨૦૨૧ : પૂણે :::::::: ::::::::

















દીપોત્સવીના દીવે દીવે – ચંદ્રકાન્ત શેઠ
દીપોત્સવીના દીવે દીવે દેવ, આંગણે આવો,
અંધકારનાં બંધન કાપી પ્રભાત મંગલ લાવો. –
ઘર-શેરી ને ગામ સર્વમાં રહો શુદ્ધિ-સમૃદ્ધિ;
રહો અમારા તન-મનમાંયે સુખ-શાંતિ-સંશુદ્ધિ;
નવા ચંદ્રથી, નવા સૂર્યથી અંતરલોક દીપાવો !-
જીર્ણશીર્ણ સૌ નષ્ટ થાય ને ઝમે તાજગી-તેજ;
હાથે-બાથે હળતાં-મળતાં હૈયે ઊછળે હેજ;
નવા રંગથી, નવા રાગથી માનસપર્વ મનાવો !-
આજ નજરમાં નવલી આશા, પગલે નૌતમ પંથ;
નવાં નવાં શૃંગો સર કરવા, આતમ ખોલો પંખ;
નવા દેશના, નવી દિશાના પવન સુગંધિત વાઓ.
– ચંદ્રકાન્ત શેઠ




દિવાળી : : Mahalakshmi Ashtakam : Rajlakshmee Sanjay : English lyrics & Meaning : (૧) : મહાલક્ષ્મી અષ્ટકમ : સંસ્કૃત લિરીક્સ : (૨) : : મારા સાથિયા માં એક રંગ ઓછો પડે : અવિનાશ વ્યાસ : આસિત દેસાઈ હેમા દેસાઈ અને ગાયક વૃંદ : આસિત દેસાઈ : ( ૩ ) : : દિવાળી પર્વ : દિવસ (૫) : :

Namastestu Mahamaye
Shree Pithe Sura Poojite
Shanka Chakra Gadha Haste
Maha Lakshmi Namoostute
Namastestu Garudarudhe
Kolasura Bhayankari
Sarva Papa Hare Devi
Maha Lakshmi Namoostute
Sarvajne Sarva Varade
Sarva Dushta Bhayankari
Sarva Duhkha Hare Devi
Maha Lakshmi Namoostute
Siddhi Buddhi Prade Devi
Bhakti Mukti Pradayini
Mantra Moorte Sada Devi
Maha Lakshmi Namoostute
Adyanta Rahite Devi
Adi Shakti Maheshwari
Yogaje Yoga Sambhute
Maha Lakshmi Namoostute
Sthula Sukshme Maha Raudre
Maha Shakti Mahodari
Maha Papa Hare Devi
Maha Lakshmi Namoostute
Padmasana Sthithe Devi
Parabrahma Swaroopini
Parameshi Jagan Mata
Maha Lakshmi Namoostute
Shwetambara Dhare Devi
Nanalankara Shobhite
Jagasthithe Jaganmata
Maha Lakshmi Namoostute
Maha Lakshmyashtakam Stotram
Yah Patheth Bhakti Man Narah
Sarva Siddhi Mavapnoti
Rajyam Prapnoti Sarvada
Eka Kalam Pathennityam
Maha Papa Vinashanam
Dwikalam Yah Pathennityam
Dhana Dhanya Samanvitah
Trikalam Yah Pathennityam
Maha Shatru Vinashanam
Maha Lakshmi Bhavennityam
Prasanna Varada Shubhah 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 Composed by : Rajlakshmee Sanjay : Recitation / Singer : Rajlakshmee : : : : 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 સંસ્કૃત લિરીક્સ : : સ્ત્રોત્ર પઠન : ગાયક : રાજલક્ષ્મી સંજય : : : : 🎆🎆🎆🎆🎆🎆 Mahalakshmi Ashtakam is a great stotram composed by the head of Devas, Lord Indra to praise Devi Mahalakshmi. This Stotra is present in Padma Purana and contains eight stanzas. The Lyrics explain the divine nature of Goddess Maha-Lakshmi.
The Phalastuti or the benefits of reciting this stotram is clearly explained in three separate stanzas at the end. Reciting this devotional Ashtakam with meaning is believed to give more benefits and also the grace of the Goddess. Namasthesthu Mahamaye Sripethe Surapoojithe
Sankhachakra Gadahasthe Mahalakshmi Namosthuthe (1)
I bow to you O Mahamaya, the one who resides in Sripetha and is worshipped by Suras (devas)
The one who holds Shanka (conch), Chakra(disc) and Gadha (mace) in her hands, I bow to her the Goddess Mahalakshmi
Namasthe Garudarudhe Kolasura bhayamkari
Sarvapapahare-devi Mahalakshmi Namosthuthe (2)
I bow to you, who mounts on Garuda, who created great fear and annihilated the demon Kolasura
The Goddess who removes all the sins, O Mahalakshmi I bow to you
Sarvagne Sarva-varade Sarva dushta bhayamkari
Sarvadhukha-hare devi Mahalakshmi Namosthuthe (3)
(Salutations to Devi) The one who knows everything (sarvagna), bestower of all the boons, whose name frightens the wicked
The Devi who removes all the miseries and sorrows, O Mahalakshmi I bow to you
Siddhi Buddhi prade devi Bukthi Mukti pradhayini
Mantra-murthe Sadadevi Mahalakshmi Namosthuthe (4)
The giver of siddhi (success or accomplishment), buddhi (intelligence) and who grants the worldly pleasures (bukthi) as well as the Liberation (Mukti)
The one who is always an embodied form of mantra, Goddess Mahalakshmi I bow to you
Aadyanta rahite devi Aadya-Sakthi Maheshwari
Yogaje Yoga-Sambhuthe Mahalakshmi Namosthuthe (5)
O Devi who is infinite without beginning or the end, Who represents the primordial Energy, Maheshwari
One Who is associated with the yogic knowledge, who is born from the yoga, I bow to you Goddess Mahalakshmi
Sthula Sukshma Maharoudre Mahashakthi Mahodare
Mahapapa-hare devi MahaLakshmi Namosthuthe (6)
The one who is present in gross, subtle as well as fearsome forms, the maha shakti, who saves the universe by keeping in her great womb.
O Devi the remover of the great sins, I bow to you Goddess Mahalakshmi
Padmasana-sthithe devi prabrahma-swaroopini
Paramesi jaganmatah Mahalakshmi Namosthuthe (7)
The Devi who is seated on a lotus in the Padmasana position, Whose form represents the supreme being
O Paramesi(who is supreme), Jaganmata (the mother of the Universe), Mahalakshmi, I bow to you. Swethambara-dhare devi Nanalankara bhushitae
Jagatsthithe jaganmatah Mahalakshmi Namosthuthe (8) The one who wears white clothing, Who is adorned with jewels and various ornaments
Who preserves and protects the worlds, the mother of the universe, Goddess Mahalakshmi, I bow to you
Phalastuti or the Lines of Benefits of this Stotram
Mahalakshmashtakam stotram yahpated bakthimaan-narah
Sarva siddhi mavapnothi rajyam prapnothi sarvada
The one who recites this Mahalakshmi Ashtakam stotram with devotion
Will attain all the siddhi’s(accomplishments) and high status always
Ekakale pathenitthyam mahapapa vinasanam
Dwikalam yah pathenitthyam dhana dhaanya samanvitaha
By reciting this stotra once daily (usually mornings) will destroys all the great sins
Reciting it twice daily (usually morning and evening) will grant you wealth and grains
Trikalam yah pathenithyam mahasathru vinasanam
Mahalakshmirbhavena Nithyam Prasanna varada subha
Reciting this stotram thrice daily (morning, afternoon, and evening) in three kalas will get benefitted by destroying all the enmity and hatred.
Also, the Goddess Mahalakshmi will be pleased and gives them all the boons and good luck.
Inthyakruta Sri Mahalakhmashtakam Stotram Sampoornam
Thus ends the complete Mahalakshmi Ashtakam Stotram composed by Lord Indraश्री शुभ ॥ श्री लाभ ॥ श्री गणेशाय नमः॥
नमस्तेस्तू महामाये श्रीपिठे सूरपुजिते ।
शंख चक्र गदा हस्ते महालक्ष्मी नमोस्तूते ॥१॥
नमस्ते गरूडारूढे कोलासूर भयंकरी ।
सर्व पाप हरे देवी महालक्ष्मी नमोस्तूते ॥२॥
सर्वज्ञे सर्ववरदे सर्वदुष्ट भयंकरी ।
सर्व दुःख हरे देवी महालक्ष्मी नमोस्तूते ॥३॥
सिद्धीबुद्धूीप्रदे देवी भुक्तिमुक्ति प्रदायिनी ।
मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तूते ॥ ४ ॥
आद्यंतरहिते देवी आद्यशक्ती महेश्वरी ।
योगजे योगसंभूते महालक्ष्मी नमोस्तूते ॥ ५ ॥
स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ती महोदरे ।
महापाप हरे देवी महालक्ष्मी नमोस्तूते ॥ ६ ॥
पद्मासनस्थिते देवी परब्रम्हस्वरूपिणी ।
परमेशि जगन्मातर्र महालक्ष्मी नमोस्तूते ॥७॥
श्वेतांबरधरे देवी नानालंकार भूषिते ।
जगत्स्थिते जगन्मार्त महालक्ष्मी नमोस्तूते ॥८॥
महालक्ष्म्यष्टकस्तोत्रं यः पठेत् भक्तिमान्नरः ।
सर्वसिद्धीमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा ॥९॥
एककाले पठेन्नित्यं महापापविनाशनं ।
द्विकालं यः पठेन्नित्यं धनधान्य समन्वितः ॥१०॥
त्रिकालं यः पठेन्नित्यं महाशत्रूविनाशनं ।
महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा ॥११॥
॥ इतिंद्रकृत श्रीमहालक्ष्म्यष्टकस्तवः संपूर्णः ॥
– अथ श्री इंद्रकृत श्री महालक्ष्मी अष्टक. श्री महालक्ष्म्यष्टकम् इंद्र देव द्वारा माता महालक्ष्मी की भक्तिपूर्ण स्तुति है, जिसे पद्म पुराण मे समायोजित किया गया है। : : : : : : : : : : : : : : : : : : : : : : : : : 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 🎆 પ્રસ્તુતિ માહિતી આલેખન વિ જયરાજ : : : : નવેમ્બર ૪ , ૨૦૨૧ : : આસો વદ અમાવાસ્યા : : પૂણે : : : : ; : : :






રાતા રંગની રંગોળી : ઉત્સવ રાત્રિ : આનંદની લાગણીના વ્યાપ ની રાત : દિવાળી ની શુભકામના સહીત ની પસંદ કરી છે. મોરપિચ્છ નો રંગ નથી પૂર્યો પણ મોરપિચ્છ ની પેટર્ન ના મરોડ જરૂર પાડ્યાં છે. : It has the best scope of attention with its vibrant beauty. happy Diwali rangoli design. Make your home auspicious and vibrant for the festivities Of Deewali. શું કોઈ એક રંગ ખૂટ્યો છે ? જો એમ લાગે તો તે સૂચવશે જિંદગી માં મનગમતી સાચી પ્રસન્નતા ની શોધ.. .




મારા સાથિયા માં એક રંગ ઓછો પડે – અવિનાશ વ્યાસ
ગોત્યો મેં ઉષામાં, ગોત્યો મેં સંધ્યામાં
ગોતી ગોતી થાકી તો યે ક્યાંક ના જડે
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે
ઓલ્યો કાજળનો રંગ, ઓલ્યો કુમકુમનો રંગ
ઓલી મહેંદીનો રંગ, ફોર્યાં ફૂલડાંનો રંગ
મારા નંદવાયા કાળજાની કોર ના ચડે
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે
રંગીલો મોરલો ને નવલી કંકાવટી
સપ્તરંગી લહેરીયું વર્ષા લહેરાવતી
મારી સંગ મારા આંસુનો રંગ પણ રડે
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે
પુરી અધુરી મારા જીવનની રંગોળી
કોણ એમાં મનગમતો રંગ દેશે ઢોળી
હું રંગથી ભરી છતાં ન રંગ સાંપડે
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે
— અવિનાશ વ્યાસ

મારા સાથિયા માં એક રંગ ઓછો પડે : અવિનાશ વ્યાસ : સ્વર : આસિત દેસાઈ અને હેમા દેસાઈ અને ગાયક વૃંદ : : Red Ribbon Release 16/12/2015 : યુ ટ્યુબ રિલીઝ ૮/૧/૨૦૧૬ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/KsMdm4hTiHc?si=NjfPGCbG-ukC4Thn
મારા સાથિયા માં એક રંગ ઓછો પડે : અવિનાશ વ્યાસ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : રંગો નું વૈવિધ્ય જોવા રહો તો તે પ્રકૃતિએ વિખેરેલા રંગો : સૂર્યનાં : ઉષા નો , સંધ્યાનો , દિનનો , રાત્રિનો પૃથ્વી થકી અને ચંદ્ર થકી ; ફૂલો નો , માટીનો , પર્ણો નો, પંખીનો , પ્રાણી સૃષ્ટિનો, રિતુ રિતુ એ વિખેરાતા પ્રકૃતિના પરિસરનો , ,વસંત -વર્ષાનો ; એમ અનેક ઉદાહરણો જોવા મળે. વ્યક્તિગત રીતે ઉત્સવો થકી, પરિવેશ થકી અને પહેરવેશ થકી , જીવનમાં ઘટતાં પ્રસંગો અને ઘટનાઓ થકી વિવિધ રંગો સંકળાયેલા હોય જેમ કે જન્મદિવસ થકી , છાબ માં મૂક્યાં લગ્ન ના વસ્ત્રો થકી , યુનિફોર્મ થકી : જે જુદાં પાડનાર કે એક સમૂહ તરીકેની ઓળખાણ થકી ; વિગેરે વિગેરે : ઉત્સવ રાત્રિ ના સાથિયા માં આવા કોઈ પ્રકારે રંગો ની મેળવણી અને પસંદગી થતી હોય શકે. તોયે આ ગીત માં કહ્યું છે તેમ , ”
હું રંગથી ભરી છતાં ન રંગ સાંપડે
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે
કંકાવટી કુમકુમ ને સાચવતી આવી છે. આંખ નજરે પૂર્યા કાજળ ને સાચવે , રડે ત્યારે આંસુના રંગ જોવા મળે , શું !? દરેક રંગનાં પ્રતિકાત્મક અર્થ જ્ઞાનીઓએ કહ્યાં છે. વિક્ટોરિયન સમય માં બાઈબલ ની સાથે Floriography ( Illustrated Guide to the language of Flowers ) નું પુસ્તક મેજ પર રાખવામાં આવતું જેમાં અસંખ્ય ફૂલો અને તેની ફોરમ સાથે સંકળાયેલ અર્થ નિર્દેશ વિસ્તારથી સમજાવ્યાં હોય; સુસંસ્કૃત લોકો એને જીવનમાં પ્રસંગોપાત અનુસરતાં. અહીં નાયિકા ને સવારની હોય કે સાંજ ની વેળાએ, કુમકુમ હોય કે કાજળના , મહેંદી કેરાં હોય કે ફૂલડાં કેરાં રંગ, વર્ષા એ વિખેરર્યુ સપ્તરંગી લહેરીયુ (મેઘ ચાંપ)નો કે મોરનો હોય કે નવરાત્રી ની યા દિવાળી ની રંગોળીનો રંગ : લાગી આવ્યું છે કે ” મારા સાથિયા માં એક રંગ ઓછો પડે” : નાયિકા નું અંતઃકરણ , એનું દિલડું , એનું કાળજું નંદવાયુ ( તૂટ્યું ) છે એવું કે કોર ના ચડે ( તૂટ્યો ભાગ / કિનારી સાંધી શકતી નથી ) એણે જીવન ની અધુરી રંગોળી પુરી કરવાનાં પ્રયત્નો કરી જોયાં જણાય છે. અનાહત નો અનહદનાદ સાંભળ્યો છે. નાયિકા શ્વાસે ઉચ્છ્વાસે અંતરધ્વનિ સાંભળે છે : અને કહે છે :
મારી સંગ મારા આંસુનો રંગ પણ રડે
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે
નાયિકા નો પ્રશ્ન છે :
પુરી અધુરી મારા જીવનની રંગોળી
કોણ એમાં મનગમતો રંગ દેશે ઢોળી
મનગમતો રંગ જાતે ગોત્યો કે પછી પ્રિય પાત્ર એ ઢોળ્યો , જીવનની ઇનામપાત્ર રંગોળી સાદાઈ ભરી પસંદ કરી હોય કે ચળકતી, “પ્રસન્નતા થી સુંદર રંગ” ભલાં એ સાથિયા નો રહો જેથી જીવન ભર્યું ભર્યું અને સમજ્યું સજ્યું સર્જ્યુ , જોસભેર પરિપૂર્ણતાથી વીતી રહે .
મારી સાદી જિંદગી અમસ્તી , અમસ્તી, અમસ્તી ગમે છે દિવાળી સમયના સાથિયા સંગ દીવાની તેજ વસ્તી ગમે છે.
મારા સાથિયા માં એક રંગ ઓછો પડે : અવિનાશ વ્યાસ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા. આસો વદ અમાવાસ્યા : નવેમ્બર ૧ , ૨૦૨૪ : વિ સં. ૨૦૮૦ ની દીપાવલીની શુભેચ્છાઓ અને ૨૦૮૧ ના નવા વર્ષની શુભ કામનાઓ : : : : : : : : : : : :
હનુમાન લલા , મેરે પ્યારે લલા : હનુમાન પુજા ( ઉપાસના ) : પંડિત જસરાજ : કેદાર પંડિત : : કાલિ ચૌદશ : : દિવાળી પર્વ : દિવસ (૪) : :

हनुमान लला ….
हनुमान लला …
हनुमान लला …..
हनुमान लला …..
मेरे प्यारे लला …..
हनुमान लला …..
प्यारे प्यारे लला …
प्यारे प्यारे लला ….
सुकुमार लला ..
प्यारे प्यारे लला ….
सुकुमार लला ..
आंजनेय पुत्र दी लंका जला …..
हनुमान लला …
हनुमान ये ए …..
हनु हनु हनु
हनुमान लला ….
मेरे प्यारे ललाआ
प्यारे प्यारे लला .
—————————————————————————————————————————–
Hanuman Lala…. hanuman lala….Hanuman Lallaaaa……. Group
Hanuman Lala mere pyare lala…… Pt Ji
Hanuman Lala…..
pyare 2 lala aaa…….
pyare 2 lala aaa…….
Sukumar Lalaaa
pyare 2 lala aaa…….
Sukumar Lala ……
Anjneya putra de lanka jala…….
Hanuman Lala………………………
Hanuuuuummaaaaan yeeeaaaaaaaaaayaaaaa.
hanu hanu hanu
Hanuman Lala……….
mere pyare lala aaa…….
pyare 2 lala aaa…….
Sukumar Lalaaa……..
pyare 2 lala aaa…….
Sukumar Lala ……
Anjneya putra deeee lanka jala..
Anjneya putra deeee lanka jala..
Hanuman Lala……….
Hanuman Lala……….
mere pyare lala aaa…….
pyare 2 lala aaa…….
Sukumar Lalaaa……..
Anjneya putra deeee lanka jala..
yeeeaaaaaaaaaayaaaaa Hanuuuuummaaaaan
Hanuman Lala……….
mere pyare lala aaa…….
pyare 2 lala aaa…….
pyare 2 lala aaa…….
Sukumar Lalaaa……..
Sukumar Lalaaa……..
pyare 2 lala aaa…….
Sukumar Lalaaa……..
Anjneya putra deeee lanka jala..
Hanuman Lala……….,,,sani saka mapamgapa………. gama pani sa… mapani ga ma pani ga………
Ram ki Ram banaya tumne…Raaaaaaaaam
Ram ki Ram banayaaaaaa aaa tumne..
Ram ki Ram banayaaaaaa tumne..
Ram ki Ram banayaaaaaa tumne..
aa aaaaaaaaaaa aaaaaaa
Parabat haath uthaya tumne
Parabat haath uthaya tumne
Laxman ko jiyaya tumne
Laxman ko jiyaya tumne
Sankat Mochan naam tumharo….
Sankat Mochan naam tumharo….
Kaaato kaaato kaaaato meri bhala bala..
Hanuman Lala……….
Hanuman Lala……….
mere pyare lala aaa…….
pyare 2 lala aaa…….
Sukumar Lalaaa……..
Anjneya putra deeee lanka jala..
Hanuman Lala……….
Hanuman Lala……….
mere pyare lala aaa…….
pyare 2 lala aaa…….
Sukumar Lalaaa……..
Anjneya putra deeee lanka jala..
Hanuman Lala……….
Hanuman Lala……….
mere pyare lala aaa…….
pyare 2 lala aaa…….
Sukumar Lalaaa……..
Anjneya putra deeee lanka jala..
Hanuman Lala……….
Hanuman Lala……….
mere pyare lala aaa…….
pyare 2 lala aaa…….
Sukumar Lalaaa……..
Anjneya putra deeee lanka jala..
Hanuman Lala……….
Hanuman Lala……….
mere pyare lala aaa…….
pyare 2 lala aaa…….
Sukumar Lalaaa……..
Anjneya putra deeee lanka jala..
Hanuman Lala……….
Hanuman Lala……….
mere pyare lala aaa…….
pyare 2 lala aaa…….
Sukumar Lalaaa……..
Anjneya putra deeee lanka jala..
Hanuman Lala……….
Hanuman Lala……….
mere pyare lala aaa…….
pyare 2 lala aaa…….
Sukumar Lalaaa……..
Anjneya putra deeee lanka jala..
Hanuman Lala……….
Hanuman Lala……….
mere pyare lala aaa…….
pyare 2 lala aaa…….
Sukumar Lalaaa……..
Anjneya putra deeee lanka jala..
Ram ki Ram banayaaaaaaaaaaaaaaa tumaaaaane…Raaaaaaaaam
Ram ki Ram banayaaaaaa aaa tumne..
Ram ki Ram banayaaaaaa aaa tumne..
Ram ki Ram banayaaaaaa aaa tumne..
Parabat haath uthaya tumne
Parabat haath uthaya tumne. 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 🎆🎆🎆. હનુમાનજી મંગળવારના દેવતા માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા સૌથી પહેલા મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે તો કેટલાક સમયમાં જ તમારું નસીબ બદલાઇ શકે છે. મંગળવારના દિવસે કરવામાં આવેલા સરળ ઉપાયો જે ઘન-સપંતિની સાથે સાથે મનની શાંતિ માટે ઉત્તમ માનવામાં આવે છે.હનુમાનજી ભક્તોની તમામ મનોકામનાઓ તરત જ પૂર્ણ કરે છે. શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર હનુમાન પુજા અર્ચના ઉપાસના કરવી : શુદ્ધતા ને પવિત્રતા અનિવાર્ય છે . પ્રસાદ શુદ્ધ ઘી માં થી બનાવવા . સિંગતેલ નો દીવો અખંડ પ્રગટાવી રાખવો . પુજા માં કમળ , સૂર્યમુખી , પીળા રંગના ફુલો ચઢાવવા . સવારની પુજા માં ગોળ, નારિયેળ, લાડું નું નૈવેદ્ય અર્પણ કરો . સાંજની પુજા માં કેરી, જામફળ, કેળા નું નૈવેદ્ય અર્પણ કરો .મંત્ર જાપ હનુમાન જી ના નેત્રો સમક્ષ જોઈ રહીને કરવા . રુદ્રાક્ષ કે પરવાળા ની જાપ માળા સાથે કરો . શનિવાર કે મંગળ વારે રાત ના ૯:૦૦ વાગ્યા પછી હનુમાન ચાલીસા પાઠ કરવા જ્યારે વીર ને ઉગ્ર દેવ દેવીઓ વિચરણ કરતા પૃથ્વી પર મુલાકાતે આવેલા હોય છે જેમની પ્રસન્નતા થી ભક્તો ની ઈચ્છા પૂર્ણ થાય છે . હનુમાન ચાલીસા માં સંત તુલસીદાસજી નું જીવનભરનું પૂણ્ય અર્પણ કરેલું છે ; તેમના કહ્યા પ્રમાણે પાઠ ૧૦૦ વખત કરવો , નહીં કે ૧૦૧ કે ૧૦૮ વાર . પાઠ મોઢે રાખો તો ઉત્તમ ્ મોઢે નહિ હોય તો લાલ રંગમાં છપાયેલી હનુમાન ચાલીસા પાઠ વાંચો . લાલ પીતાંબર પહેરો . અગરબત્તી અખંડ રાખવી . સિંદૂર નું તિલક કપાળે કરો . પાઠ કર્યા બાદ સુંદરકાંડના વિભાગ વાંચો . પુજા અર્ચના ઉપાસના વખતે ઇશારા કરવા નહીં .પારકી સ્ત્રી ને માતા , દીકરી , બહેન સમાન જાણવી . આંકડા ના મોટાં ફુલો ની માળા ચઢાવવી . બને એટલું બ્રહ્મચર્ય પાળવું . સવાર સાંજ કરવામાં આવે તો હનુમાન ચાલીસા પાઠ કરવા થી મનમાં થી ભય ની લાગણી સદા માટે ચાલી જાય . શત્રુઓ ફાવે નહીં . સૂર્ય તત્વો ના આત્મ વિશ્વાસ , તેજ વધે કેમકે સૂર્ય હનુમાન જી ના મિત્ર થાય . તુલસીદાસ લખ્યું છે : જો શતબાર પાઠ કરે કોઈ છુટે હિ બંદિ મહાસુખ હોઈ .




કાળી ચૌદશ : રૂપ ચૌદશ : ભૂત ચતુર્દશી : હનુમાન પુજા : નરકા નિવારણ ચતુર્દશી : કાલ રાત્રિ : (૧) : દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો : અજ્ઞાત : સંજીવની : ગૌરાંગ વ્યાસ : (૨) : : દિવાળી પર્વ : છોટી દિવાલી : દિવસ (૪) : :



https://youtu.be/bTsAK9GbdXc?si=-3GXcdpBthgIqpRQ
દીવડો ધરો રે , પ્રભુ દીવડો ધરો : જૈન સ્તવન : : સ્વર : સંજીવની : : સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ : : યુ ટ્યુબ રિલીઝ ૨૪ / ૧૧ / ૨૦૧૬ : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : : : : કાલિ ચૌદશ ના દિવસે શ્રી કૃષ્ણ , સત્યભામા અને કાલિકા દ્વારા નરકાસૂર નામના કૃર અસૂરનો યુદ્ધભૂમિ પરથી કૃષ્ણ ના સુદર્શન ચક્ર થી શિરચ્છેદ કરી વિનાશ થયો તેને હરહંમેશ થી યાદ કરીને ખાસ કરીને ગુજરાતમાં , મહારાષ્ટ્ર ના કેટલાક ભાગોમાં , ગોવામાં , અને દક્ષિણ ભારતમાં રૂઢિગત રીતે વહેલી સવારથી ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાથી કરાતા આચરણ થી પ્રભાવિત ઉત્સવ મનાવવામાં આવે છે . કાલિ નો અર્થ નિર્દેશ dark /eternal ૧૪ મો દિવસ in fact Dark Half Of Aaso આસો માસ . મહાકાળી દ્વારા રકતાવીજ નામના અસૂરનો વિનાશ . આ નરકાસૂર નો વધ થયો હોય નરકા ચતુર્દશી પણ કહે . It is a day to abolish laziness and evil which create Hell in Human Life and shine light on life . દિવાળી પર્વ નો ૪ થો દિવસ , one day before Deewali , so called છોટી દિવાલી . કાલિ ચૌદશ ના દિવસે તેલ , ફુલો , સુખડ નો લેપ , નારિયેળ સાથે હનુમાન પુજા અર્ચના ઉપાસના કરી તિલ ,ગોળ , પૌઆ rice flakes ,ઘી ખાંડ થી બનાવેલ નૈવેદ્ય અર્પણ કરે . દિવાળી પર્વ નવા તૈયાર ફસલ ની કાપણી અને ધાન ના વેચાણ ખરીદારી , આવક ના ઉત્સાહ ઉમંગ નું ધ્યોતક છે . માટે , ચોખા અને પૌંઆ દિવાળી ના મિષ્ટાન્ન ની બનાવટ માં અગત્ય નું સ્થાન ધરાવે છે . શુદ્ધ ઘી , મસ્ટર્ડ ઓઈલ , ના કોડિયાં વડે રાતભર મેશ / કાજળ પાડી તેને આંખમાં આંજવાથી કાળી નજર / evil eye થી બચવા માટે ની પસંદગી હોય ઈ છે . તંત્ર મંત્ર યંત્ર ના ધાર્મિક વિધિ વિધાન શરું કરી શીખી શીખવાડી શકાય આ દિવસે . કુળદેવી ની ઉપાસના કરવાથી પણ અનિષ્ટ દૂર થાય . પિતૃઓ ને પસંદ વાનગીઓ ખાવા ખવડાવવાથી , આશિષ મળે . વહેલી સવારે ઊઠીને સુગંધિત તેલ માલિશ કરી શિર સહિત સ્નાનાદિ કાર્યથી સ્વચ્છ પવિત્ર થઈ નવા વસ્ત્રો ધારણ કરી કુટુંબ ના બધા સભ્યો ને મિત્રો સાથે બેસીને લિજ્જતદાર નાસ્તા ની જયાફત અને Mid day meal મિઠાઈ ઓ માણવાનું પસંદ કરતા હોય . જાત જાતના ફટાકડા અને મોટા અવાજે ધડાકા બોલાવતા બોમ્બ ફૂટયા હોય પણ બાળકો ને ફટાકડા પૂરાં થશે ની ચિંતા થતી જાય . ગોવા પંથકમાં , કાગળ ના અસૂર નરકાસુર ના ઘાસ ફૂસ + ફટાકડા ભર્યા પૂતળાં સવારે ઊઠીને ૪:૦૦ વાગ્યે સળગાવી દારૂખાનું ફોડે . સુગંધિત તેલ માલિશ કરી સ્નાન કરી હારબંધ કોડિયાં પ્રગટાવી ને , આરતી ઓવારણાં લીધાં પછી ભેટ સોગાદ આપી મેળવીને kareet નામે જાણીતી bitter berry ને જાણે કે નરકાસુર રોદતા કચડી મારી નાખતા એ એમ અજ્ઞાન દૂર દૂર થયું , નાશ થયો અનિષ્ટ તત્ત્વો નો માની રહ્યા હોય ને પછી ચોખા , પૌઆ , માવા કાજુ ના વ્યંજનો બનાવવામાં વ્યસ્ત થઈ ગયા પછી મિત્રો સ્વજનો સાથે આરોગે . પ. બંગાળ માં ભૂત ચતુર્દશી મનાવે . આપણી સૃષ્ટિ અને પેલે પારનુ જગત વચ્ચે નો પડદો ખૂબ પાતળો થવાથી મૃતાત્માઓ કાળી ચૌદશ ની કાલરાત્રિ ની મદદથી પૃથ્વી પર મુલાકાતે આવેલા હોય જેમાં કુટુંબ ની પાછલી ૧૪ પેઢીઓ સામેલ રહે માટે ૧૪ દીવડાં પેટાવી રાખ્યાં હોય all around the house to guide them homewards and especially to chase the evil ones . Every Dark Corner and Nook ખૂણે ખાંચરે is illuminated with light . That’s why it is Bhoot Chaudas . ચતુર્દશી તિથિ હોય , ચંદ્રમા હોય અને સૂર્યોદય પહેલાં અભ્યંગ સ્નાન તલ્લી ના તેલ માલિશ કરી શિર બોળીને કરવાથી અશૂભ , કમનસીબી , ગરીબી જીવન પર્યંત આવે નહીં . ગોવા પંથકમાં , મહારાષ્ટ્ર , કર્ણાટક , તામિલનાડુ માં નરકા ચતુર્દશી તિથિ પ્રમાણે જ્યારે એ સિવાય ના ભારત ભરમાં અમાવાસ્યા ના કાલિ ચૌદશ ના પછી ના બીજા દિવસે દિવાળી મનાવવામા આવે . દક્ષિણ ભારતમાં ક્યાંક deepavali Bhogi તરીકે જાણીતી છે . તામિલનાડુ ના કેટલાક ભાગોમાં Nombu કહે જ્યારે લક્ષ્મી પુજા થાય . કર્ણાટક માં નરકા ચતુર્દશી થી શરૂ કરીને Bali Padyami સુધી દિવાળી પર્વ કહેવાય .









ભવસાગરમાં ભમતાં ભમતાં પીધાં ખારા પાણી,
દુ:ખડા સર્વે દૂર કરો.. દીવડો ધરો રે.
સ્વારથની આ દુનિયા માંહી આશા એક તમારી,
જીવન કેરાં સંગ્રામે જો જો જાઉં ના હું હારી,
હૈયે ભક્તિભાવ ભરો. દીવડો ધરો રે. 🎆🎆🎆🎆🎆🎆🎆 Click here and Listen : https://docs.google.com/uc?export=download&id=1kUNV-oqU5G-jbFBaHYnXmF8CrrgWsaIU 🎆🎆🎆🎆🎆🎆 સ્વર : સંજીવની : સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ


ધન તેરસ : (જૈન) ધન્ય તેરસ : ધન ત્રયોદશી : God Of Health : ધન્વંતરિ પુજા : કુબેર પુજા : : National Ayurveda Day (રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ) : : દિવાળી પર્વ : દિવસ (૩) : :


ધનતેરસ એટલે આયુર્વેદ ના મહા વૈદ્ય ધન્વંતરિ (God Of Health) ની પુજા નો દિવસ : Thanksgiving for the betterment of the mankind , and to help rid it of the sufferings of disease . ભારત સરકાર ના આયુર્વેદ , યોગા , યુનાની , સિદ્ધ અને હોમીઓપેથી ને લગતા મંત્રાલય દ્વારા ૨૮ ઓક્ટોબર ૨૦૧૬ ના રોજ થી શરૂ કરીને દરેક વર્ષે ધનતેરસ ના દિવસે National Ayurveda Day તરીકે ઉજવવાની પરંપરા તરીકે માન્ય રાખવામાં આવી . ગુજરાતી કુટુંબોને આ દિવાળી પર્વ ના ધનતેરસ ના દિવસે દાળ ભાત , અને લાપસી કે માલપુઆ ખાઈ / ખવડાવી ને નવા વર્ષની ઉજવણી ની ઘંટડીઓ ના નાદ છેડી છેલ્લી ખરીદીઓ ( વસ્ત્રો , ફટાકડા , મિઠાઈ , ચંપલ, શૂઝ વિ. ) ને અંજામ આપ્યો હોય તેમાં પુષ્કળ ખૂશી મળતી હોય છે . ગૌમાતા પુજા અને પંચગવ્ય કે પંચામૃત ના ગૌમાતા ના આશીર્વાદ સાથે મેળવ્યા ના આનંદ સાથે , સંતાનોને ભય વિહીન રક્ષણ મળવાના નંદિની વ્રત ની પ્રાપ્તિ સાથે અને વન સંરક્ષણ માટે ની તથા વાઘ સ્વરૂપ દૈત્યો ના નાશ માટેની મનમાં પ્રતિબદ્ધતા સાથે , સારી ભાષા , વાતચીત દ્વારા , વાણી અને વર્તનમાં ફેરફાર નક્કી કરવાના નિર્ધાર સાથે વાક બારસ / વાઘ બારસ ના દિવાળી પર્વ ના બીજા દિવસ બાદ ધનતેરસ ની પુજા અર્ચના દ્વારા ધનોપાર્જન , ની જરૂરિયાત ના મહત્વ નો સ્વીકાર કરી , તંદુરસ્તી ના ઈશ્વર : ધન્વંતરિ ને વચન આપી / મેળવીને કુટુંબ કલ્યાણ ના પ્રયોજન પ્રત્યેની રુચિ અને નિષ્ઠા એ ધનતેરસ નું મહત્વ નું પાસું છે . હસ્તે અમૃત નો ભર્યો કળશ ( full of herbal mix bestowing immortality ) અને બીજા હસ્તે આયુર્વેદ ની પવિત્ર પુસ્તીકાઓ અને ગ્રંથો સાથે સમુદ્ર મંથન માંથી સાક્ષાત્કાર રજૂ કર્યો તે God Of Health ધન્વંતરિ Vaidhya Of God’s જેની પુજા અર્ચના કરી મીટ માંડી રહ્યા શ્રદ્ધાળુઓ ની ધનતેરસ ની પુજા સૌથી વધુ મહત્વ આપે છે . ધનતેરસ ની લક્ષ્મી પુજા સાયં કાળે તેલના કોડિયામાંથી પ્રકાશિત ઝળાંહળાં સાથે , ઘરની પરંપરા મુજબ ની બનાવેલી મિઠાઈ ના નૈવેદ્ય : પ્રસાદ , માતા લક્ષ્મી જી ને સંબોધીને ગાવામાં આવતા ભજન કીર્તન સ્તવન સ્ત્રોત્ર સાથે ધૂપ લોબાન સુખડ કપુરની ખુશ્બુ સાથે સંપન્ન થાય . મહારાષ્ટ્ર માં ગોળ- ધાણા (cane sugar + coriander ધાણે ) નું નૈવેદ્ય અર્પણ કરે . સફેદો કે આધુનિક પેઇન્ટિંગ , શોભા સજ્જા , ઘરની ધુલાઈ અને સફાઈ સ્વચ્છતા પૂર્ણ થતી જાય . મુખ્ય પ્રવેશદ્વાર , હોલીડે લાઈટસ , રંગોળી રંગની અને ફુલો ની , સાથે અપેક્ષા કે ધન , સુખ સાહ્યબી લાવે દેવી મા કંકુ – ચોખા થી દોરેલી પગલી પગલે . કોડિયાં અને લાઈટસ રાત આખી પ્રગટેલા રહેવા જોઈએ લક્ષ્મી જી ને ભગવાન ધન્વંતરિ ના પ્રવેશ પ્રગટ થવા સારું . સોના ચાંદીના દાગીના , નવા વાસણો especially New Kitchen ware ખરીદવા નો રિવાજ છે . It is believed that new “Dhan” (wealth) or some item of precious metals is a sign of Good Luck . The day also sees heavy purchases of appliances and automobiles . તુલસી ક્યારે અને પ્રવેશ રસ્તે કોડિયાં , Sky Lamps and lights at the front door and doorways . “યમ નો દીવડો” an offering to the host of Death to avert the untimely death during the Deewali festival અત્યંત જરૂરી છે હાલના કોવિડ ૧૯ ની મહામારી ના દિવસો દરમિયાન . Thus , cleansing , renewal and securing auspiciousness as embodied by Devi Lakshmi are the most appreciative aspects of Dhan Teras . Adorning cattle and its worship by the farmers in villages as their main source of income is also noteworthy . Marundhu meaning medicine on the eve of Kali Chaudas / chaturdashi / dhanvantari trayodashi in areas of Tamilnadu and Kerala by Brahmins women preparing as per age old recipes passed on to the daughters and daughters in laws and consumed next day of Chaturdashi to eliminate the imbalance of tridoshas ત્રિદોષનાશક in the body . સમુદ્ર મંથન માંથી સાક્ષાત્કાર પામેલી દેવી મા લક્ષ્મી ની પુજા અર્ચના ભક્તિ ઉપાસના એટલે ધનતેરસ . આ દિવસે અમૃત પ્રાપ્તિ , વિષ્ણુ ના અવતાર incarnation of lord Vishnu : God Of Health Dhanvantari ધન્વંતરિ ભગવાન અને માતા લક્ષ્મી જી ની ઉપલબ્ધી ના કારણે સંસાર ભરમાં , માનવ સંસ્કૃતિના આધુનિક મંડાણ થયા ધન તેરસ ના દિવસે . : : Legends : : : : 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆
An ancient legend ascribes the occasion to an interesting story about the 16-year-old son of King Hima. His horoscope predicted his death by snake-bite on the fourth day of his marriage. On that particular day, his newly-wed wife did not allow him to sleep. She laid out all her ornaments and many gold and silver coins in a heap at the entrance of the sleeping chamber and lit many lamps. Then she narrated stories and sang songs to keep her husband from falling next day, when Yama, the god of Death arrived at the prince’s doorstep in the guise of a serpent, his eyes were dazzled and blinded by the brilliance of the lamps and the jewellery. Yama could not enter the Prince’s chamber, so he climbed on top of the heap of gold coins and sat there the entire night listening to the stories and songs. In the morning, he silently went away. Thus, the young prince was saved from the clutches of death by the cleverness of his new bride, and the day came to be celebrated as Dhanteras.
The following day came to be called Naraka Chaturdashi (‘Naraka’ means hell and Chaturdashi means 14th). It is also known as ‘Yamadeepdaan’ as the ladies of the house light earthen lamps or ‘deep’ and these are kept burning throughout the night glorifying Yama, the God of Death. Since this is the night before Diwali, it is also called ‘Chhoti Diwali’ or Minor Diwali. In Jainism, this day is celebrated as DHANYATERAS instead of DHANTERAS meaning auspicious day of thirteenth. It is said that on this day Mahavira was in the state of leaving everything in this world and meditating before Moksha which made this day auspicious or DHANYA.











વાક બારસ : ગોવત્સ દ્વાદશી : : દિવાળી પર્વ : દિવસ (૨) : :

સંસ્કૃત માં સૂર્યને તત્સમ અને સૂરજને તદ્ભવ શબ્દ કહે . એટલે કે સૂર્ય નો અપભ્રંશ સૂરજ . વાક બારસ નો અપભ્રંશ થઈને વાઘ બારસ તરીકે જાણીતું થયું દિવાળી ના આ પર્વ નું નામ . વાક એટલે વાણી જેને વર્તન સાથે જોડીને એવી રીતે બોલાવું કે જેથી કોઈ ને પણ ઠેસ ન પહોંચે . માતા લક્ષ્મી જી ના પહેલા પહેલા મા સરસ્વતી ની પુજા અર્ચના કરી હોય તે પ્રાચીન સમયથી સહુને પસંદ પડ્યું છે . માટે , ધન તેરસ ની લક્ષ્મી પુજા ધનતેરસ ના દિવસે સ્વીકારી લીધી છે . દ્વાદશી હોય વાસુ વર્ષ પણ કહે જ્યારે ખાસ કરીને ગુજરાતમાં શ્રી કૃષ્ણ ને ગૌમાતા ની પુજા અર્ચના કરે . જો કે આદિવાસી જનજાતિના લોકો પરંપરાગત રીતે જીવન અને સંપત્તિ ની ( વનની ) સુરક્ષા માટે વાઘ ની પુજા કરી વાઘ બારસ નામને ચરિતાર્થ કરતા હોય છે . ગાય 🐄 વાછરડા , પશુધન , તેના દૂધ દૂધની બનાવટો અને અન્ય ઉત્પાદનો માટે આભારી ભારતીય માનવ સમાજ ધન્યતા અનુભવે તે પણ પ્રશંસનીય કાર્ય . મહારાષ્ટ્ર વસુ બરસ , આન્ધ્ર પ્રદેશમાં વાઘ બારસ , અને ગુજરાત માં પણ શ્રીપદા વલ્લભ આરાધના ઉત્સવ ( Pithampur Dutt mahasamsthan ) તો બીજે ક્યાંક નંદિની વ્રત રાખી ઉજવે . Vagh also implies repaying one’s financial debts meaning businessman clear their accounts books and do not make further transactions in their new ledgers to be opened after Deewali On Labh Paacham . શૈવ પંથમાં નંદી અને નંદિની પવિત્ર . ઘઉં અને લીલો ઘાસચારો નીરે , પુજા કરે a sort of Thanksgiving . આશા પરિપૂર્ણ થાય . ભવિષ્ય પુરાણમાં કહ્યું છે એમ . સ્વયં ભુવ મનુ અને સુનીતી નો પુત્ર રાજા ઉત્તનાપદ એ ગોવત્સ દ્વાદશી ની પુજા અર્ચના ઉપવાસ પ્રાર્થના કરી ધૃવ ની સંતાન પ્રાપ્તિ મેળવી હતી . ઘણા લોકો ગાય વાછરડા ની સ્નાન કરાવી , ફુલોની હારમાળા પહેરાવી , કપડાં સુદ્ધાં પહેરાવે . કંકુ છાંટણા , હળદર ના તિલક કરે , કાદવ પાણી પણ લેપ કરે . આરતી કરે . ઘઉં ની બનાવટ , દાળ , મૂંગ ખવડાવે . વશિષ્ઠ ઋષિ ના આશ્રમ માં કામઘેનુ , શ્રી કૃષ્ણ , તેની પ્રિય ગૌ માતા ને મનોમન પ્રાર્થિ રહે . નંદિની વ્રત રાખી સ્ત્રીઓ પોતાના સંતાનોને પાણી થી , જન જનાવરથી , ઝેરી પદાર્થો થી સુરક્ષા પ્રદાન કરવાનાં આશીષ મેળવે . Afterall , cows are symbolic to motherhood and chief source of livelihood in many villages of India . Hence Cows are Central To The Deewali Worships .




